SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ ૧૧૮૯ પ્ર. મુનિના અઠ્ઠાવીસ મૂળ ગુણોનું વર્ણન કરે. ઉ. પાંચ મહાવત : (જુઓ પ્રશ્ન–૧૧૫૦) પાંચ સમિતિ : (જુઓ પ્રશ્ન-૧૧૭૧) પાંચ ઈન્દ્રિય વિજય : સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ એમ પાંચ ઈન્દ્રિયના વિષયોને નિરોધ. છ આવશ્યક : સામયિક, સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સાત શેષગુણ : નગ્નત્વ, કેશલૂચન, ભૂમિશયન, દંતવન ત્યાગ, સ્નાન ત્યાગ, દિવસમાં એક વાર આહાર લે અને ઊભા ઊભા આહાર લેવો. ઘણા શાસ્ત્રોમાં ત્રણ ગુતિને અઠ્ઠાવીસ મૂળ ગુણેમાં લીધા નથી. ૧૧૦૦ પ્ર. લક્ષણરૂપ ધર્મને દશ પ્રકાર કોને કહે છે ? ઉ. કષાયને પૂર્ણ પણે નિગ્રહ કરીને દશ ધર્મોને પૂર્ણપણે પાળે. કષ્ટ આવી પડે તે પણ તેની વિરાધને ન કરે. (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ, માનને અભાવ, (૩) ઉત્તમ આજંવ, માયાચારને અભાવ, (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ-સતિષ ભાવ) લોભને અભાવ, શરીર સુદ્ધાંમાં આસક્તિ ન રાખવી, (૬) ઉત્તમ સંયમમન અને ઈન્દ્રિો ઉપર વિજય તથા છકાય જીવો ઉપર દયા, (૭) ઉત્તમ તપ-ઈચછાને નિરોધ કરી તપ કરવું, (૮) ઉત્તમ ત્યાગજ્ઞાનદાન અને અભયદાન દેવું, (૯) ઉત્તમ અકિંચન્ય-સર્વથી મમતા છોડીને એકાકી સ્વરૂપને જ પિતાનું માનવું, (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ તે ચાર કષાયોના વિરોધી છે; સંયમ, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અકિંચન્ય અનુક્રમે હિંસા આદિ પાંચ પાપોના વિરોધી છે; અને તપ છે તે નિર્જરા માટે કરવાની કઠોર સાધના છે. ૧૧૯૧ પ્ર. કેધાદિને ત્યાગ અને ઉત્તમ ક્ષમાદિ ક્યારે થાય ? દ્વવ્યકમના નિમિત્તથી ભાવકમ તથા ભાવકમના નિમિત્તથી દ્રવ્યકમને બંધ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy