SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭. ઉ. (૧) સામાયિક-સમભાવ રાખો, (૧) છેદે પસ્થાપના-સામાયિકમાંથી પડી જાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ એવું આચરણ કે જેમાં વિશેષ હિંસાને ત્યાગ હોય, (૪) સૂક્ષ્મ. સાંપરા-દશમા ગુણસ્થાનવર્તીનું ચારિત્ર, કે જેમાં માત્ર સૂક્ષ્મ લોભને ઉદય છે. (૫) યથાખ્યાત-પૂર્ણ વીતરાગચારિત્ર. સમતારૂપ પરિણામ તે સામાયિક છે. સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. રાગદેષના પરિહારરૂપ સામાયિક છે. આ અને રૌદ્ર સ્થાનના પરિત્યાગરૂપ સામાયિક છે. સમસ્ત સુખદુઃખાદિમાં મધ્યસ્થ ભાવરૂપ સામાયિક છે. જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પના ત્યાગરૂપ પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે, ત્યારે “સમસ્ત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે–એ પ્રમાણે આ પાંચ પ્રકારના વિકલ્પ ભેદ વડે–વ્રતરૂપ છેદ વડે, રાગાદિ વિકલ્પરૂપ સાવોથી પિતાને પાછો વાળીને નિજશુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે તે છેદો પસ્થાપન છે. મુનિને પાપના પરિણામથી બચવા માટે શુભભાવ આવ્યા વિના રહેતા નથી પણ તે શુભરાગ ચારિત્ર નથી, તે વિકલ્પ છે. વિક૯પાદિનું ઊઠવું તે દોષ છે અને તે દેશનું લાગવું છેદ છે અને નિર્વિકાર આત્માના બળથી તેને નષ્ટ કરવા અથવા આત્મામાં સ્થિરતા કરવી તે છેદો પસ્થાપના ચારિત્ર છે. સ્વરૂપ સ્થિરતા પ્રગટી છે પણ હજુ વીતરાગ દશા કે વીતરાગ. સંયમ પ્રગટો નથી, હજુ સહેજ વિક૯પ વર્તે છે. આવા સહેજ વિકલ્પવાળા સંયમને “સરાગ સંયમ” કહેવાય છે. સરાગ સંયમમાં જે રાગને ભાગ છે તેને મુનિને આદર નથી, ચેથા-પાંચમા ગુણસ્થાનક પછી સીધા સાતમા ગુણસ્થાનકે જીવ આવે છે અને પછી ગુણસ્થાનકે જવ અવે છે. મિથ્યાત્વ, રાંગ આદિ વિકપમાળના પ્રત્યાખ્યાનથી– જીવવા માટે ખાવું, નહિ કે ખાવા માટે જીવવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy