SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પપ રાજ્યને ગુનેગાર, (૮) ગડે હેય, (૯) ચેરને, (૧૦) આંધળાને, (૧૧) ગેલાને (દાસીપુત્રને), (૧૨) મહાક્રોધી, (૧૩) મૂર્ખ, (૧૪) હીનાંગી (નક, કાણા, લંગડે વગેરે), (૧૫) બહુ જ કરજવાન, (૧૬). મતલબી, (૧૭) આગળ પાછળ કોઈ જાતને ડર હોય, (૧૮) સ્વજનની આજ્ઞા ન હોય ? આમ ૧૮ બોલ સ્ત્રીના ગણવા એટલે ૩૬ અને એ ઉપરાંત સ્ત્રીને ૨ બેલ વધારે ગણવા (૩૭) ગર્ભવતી સ્ત્રી, (૩૮) બચ્ચું ધાવણું હોય તેને, અને (૩૯). જન્મથી નપુંસક હોય તેને ૧૧૮૩ પ્ર. અત્યારે ધણું જીવો કેવા પ્રકારે દીક્ષા લે છે ? ઉ. કેટલાક જીવ મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. “દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાને જે વૈરાગ્ય થાય તે “મોહગર્ભિત વૈરાગ્ય.” જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવો. દુઃખ પ્રત્યે દ્વેષભાવ હોય તેને દુઃખગર્ભિત વૈરાગ્ય છે. (જુઓ પ્રશ્ન-૪૯) દીક્ષા લે તે તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થકર દેવ કહેતા ન હતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન થયા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થકર દેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાથે છે, આત્માર્થે નથી. ૧૧૮૪ પ્ર. વૈરાગ્ય કેને કહેવામાં આવે છે ? ઉ. કંચન, કામિની, પુત્ર, કુટુંબાદિ છોડી દે તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એમ નથી. પરંતુ અતીન્દ્રિય જ્ઞાન આનંદસ્વરૂપ પિતાના આત્માનું વદન થતાં રાગ તથા પુણ્યપાપને (ઈષ્ટ અનિષ્ટને) સ અંદરથી છૂટી જાય, તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. માલા તે કર ફરે, જીભ ફરે મુખ માંહી; મનવા દશ દિશ કરે, ચાહી સુમરન નાહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy