SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ ઉ. ગુપ્તિમાં અસલ્કિયાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. મન, વચન, કાયાના વેગને રોકવા તે ગતિ છે. પ્રમાદ તજી યત્નપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે. ૧૧૭૫ પ્ર. પાંચ મહાવ્રતની દઢતા માટે સાધુ કઈ ભાવનાઓ ઉપર ધ્યાન. રાખે છે ? ઉ. પાંચ મહાવ્રતની દઢતા માટે એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. ૧૧૭૬ પ્ર. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ કહે. ઉ. (૧) વચનગુપ્તિ, (૨) મને ગુતિ, (૩) ઈર્ષા સમિતિ, (૪) આદાન. નિક્ષેપણ સમિતિ, (૫) અવલોકિત પાનભંજન દેખી-તપાસીને ભૂજન કરવું. ૧૧૭૭ ક. સત્યવતની કઈ પાંચ ભાવનાઓ છે? ઉ. (૧) ધને ત્યાગ, (૨) લેભને ત્યાગ, (૩) ભયને ત્યાગ, (૪) હાસ્યને ત્યાગ, કેમ કે આ ચારને વશ થઈ અસત્ય બેલી જવાય. છે, (૫) અનુવાચિભાષણશાસ્ત્રોક્ત વચન કહેવું. ૧૧૭૮ પ્ર. અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ વર્ણ. ઉ. (૧) શૂન્યાગાર ઃ શન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિમોચિતાવાસઃ છેડી દીધેલા-ઉજજડ થયેલા સ્થાનમાં રહેવું. (૩) પરોપરાધાકરણ પોતે જ્યાં હોય ત્યાં બીજ આવે તે મનાઈ ન કરવી, અથવા જ્યાં કોઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) ભેટ્યૂશુદ્ધિ : ભિક્ષા શુદ્ધ, અંતરાય કે દોષ ટાળીને લેવી. (૫) સાધમ અવિસંવાદઃ સાધમ ધર્માત્માઓ સાથે વિસંવાદ અથવા તકરાર ન કરવી. ૧૧૭૯ પ્ર. બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓનું સ્વરૂપ કહો. ઉ. (૧) સ્ત્રી રાગકથા શ્રવણ ત્યાગ : સ્ત્રીઓને રાગ વધારનાર કથાઓને ત્યાગ, (૨) તમનેહરાંગનિરીક્ષણ ત્યાગ: સ્ત્રીઓનાં મનહર અંગોને દેખવાને ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ: પહેલાં માક્ષમાં આત્માના અનુભવને જે નાશ થતો હોય તે તે મેક્ષ શા કામને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy