SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ ૧૧૫૮ પ્ર. પશુન્ય વચન કોને કહેવાય ? - ઉ. પરમાં હોય કે ન હોય તેવા દેશે તેની પૂંઠ પાછળ કહેવા, તથા. કાઈના ધનને, આજીવિકાને કે પ્રાણને નાશ થાય, તથા જગતમાં કેઈની નિંદા ફેલાય એવાં વચને પશુન્ય નામે ગહિંત વચન છે. ૧૧૫૯ પ્ર. હાસ્ય નામે ગહિત અસત્ય વચન કોને કહે ? ઉ. મશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં પ્રેરનાર તે. ૧૧૬૦ પ્ર. કર્કશ વચન કોને કહે છે ? ઉ. કાઈને એમ કહેવું કે તું મંદ છે, મૂખ છે, અજ્ઞાની છે તે. ૧૧૬૧ પ્ર. અસમંજસ વચન કોને કહેવાય ? ઉ. દેશ, કાળને યોગ્ય નહીં તેવાં પિતાને અને પરને મહાસંતાપ. ઉપજાવનારાં વચન. ૧૧૬૨ પ્ર. પ્રલપિત વચન એટલે શું ? ઉ. પ્રજન વગર ઉદ્ધતપણે બકવાસ કરવો તે. ૧૧૬૩ પ્ર. સાવદ્ય વચન કેને કહે છે? ઉ. જે વચનથી પ્રાણીઓને ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ. જાય, કલહ, કંકાસ, લડાઈ મંડાય, વેર બંધાય, મહહિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય કહેવાય છે. કેઈને ચોર, વ્યભિચારી. વગેરે સાવદ્ય વચન કહેવાં એ દુર્ગતિનું કારણ છે. ૧૧૬૪ પ્ર. અપ્રિય વચનના કેટલા પ્રકાર છે ? ઉ. અપ્રિય વચનના દશ ભેદ છે ઃ ૧. કર્કશ, ૨. કટક, ૩. પરુષ, ૪. નિષ્ફર, ૫. પરાપણી, ૬. મધ્યક્ષ, ૭. અભિમાની, ૮. અનયંકર, ૯. છેદ કર, અને ૧૦. ભૂતવધકર. ૧૧૬૫ પ્ર. ઉપરના દશ પ્રકારનાં અપ્રિય વચને સમજાવે. ઉ, ૧, “તું મૂર્ખ છે, આખલે છે, ઢોર છે, હે મૂર્ખ ! તું શું સમજે” ઈત્યાદિ કર્કશ ભાષા છે. જ્યાં લગી આતમા તત્વ ચીને નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy