SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ૧૧૫૩ પ્ર. આરંભી હિંસાના ત્રણ ભેદ કહેા. ઉ. (૧) ઉદ્યમી : જે આવિકા-સાધનના હેતુ અસિકમ (શસ્રક), મસિકમ (લખવુ તે), કૃષિકમ (ખેતી), વાણિજ્યકર્મ, શિલ્પકર્મ અને વિદ્યાકમ્ (કળા, સંગીત) એ છ પ્રકારનાં કામેા કરતાં હિંસા થાય છે, તે ઉદ્યમી હિંસા. (ર) ગૃહારભી : જે ઘરમાં આહાર, પાન તૈયાર કરવામાં તથા મકાન, બાગ, કૂવા ખાદાવવા આર્દિમાં થાય છે તે. (૩) વિરાધી : દુષ્ટા દ્વારા અથવા શત્રુ દ્વારા આક્રમણ કરવામાં આવે ત્યારે પેાતાની, પેાતાના કુટુંબની, માલની, દેશની રક્ષા માટે થાય છે. ૧૧૫૪ પ્ર. સમરંભ, સમારંભ અને આરંભ એમ ત્રણ પ્રકારના પ્રારંભ કહ્યા છે તે સમજાવેા. ઉ. સમર`ભ એટલે હિ'સાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારંભ એટલે એવી સામગ્રી એકઠી કરવી અને આરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવી તે. ૧૧૫૫ પ્ર. ત્ય મહાવ્રત કેટલા પ્રકારે હાય છે? . સત્ય મહાવ્રતમાં ચાર પ્રકારનું અસત્ય ખેલતા નથી : (૧) જે વસ્તુ હાય તેને નથી એમ કહેવું, (૨) જે વસ્તુ ન હોય તેને છે એમ કહેવુ', (૩) વસ્તુ હોય તેના કરતાં ખીજી કહેવી, (૪) ગૃહિત, અપ્રિય અને હિંસક વચન ખેાલવાં, કઠેર નિ'નીયગાળાના શબ્દો કહેવા. ૧૧૫૬ પ્ર. ગહિત-નિદાના વચનના કેટલા ભેદ છે ? ઉ. ગહિ ત વચનના ત્રણ ભેદ છે ઃ ૧. ગર્હિત, ૨. સાવદ્ય અને કે. અપ્રિય ૧૧૫૭ પ્ર. ગતિ વચનના કેટલા પ્રકાર છે ? ઉ. ગહિત વચનના પાંચ પ્રકાર છે : ૧. પૈશુન્ય, ૨. હાસ્ય, ૩. કર્કશ, ૪. અસમંજસ, અને પ. પ્રલપિત, ઈત્યાદિ. સૂત્રવિરુદ્ધ વચન હેિ ત વચન ગણાય. જ્યાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નિવે જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવ્યે તાણ્યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy