SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પરિચય ન રાખવા જોઇએ. જ્ઞાન દષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિભેદનુ વિશેષપણું જણાતું નથી, પણુ ભક્ષ્યાભઢ્યભેદના તા ત્યાં પણ વિચાર કવ્યુ છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્ડ એવાં હાય છે કે તેમાં પ્રત્યક્ષદાબ હાતા નથી, અથવા તેથી દોષ થતા હાતા નથી, પણ તેને અંગે ખીજા દોષને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવા ઉચિત છે. માંસાહારીનાં કાઈ તેવાં નિમ ત્રણામાં અન્નાહારાદિને બદલે નહી. રાંધેલા એવા ફળાહાર આદિ લેતાં તે લેાકેાના ઉપકાર સાચવવાના સંભવ રહેતા હાય, તે તેમ અનુસરા તા સારું છે. ૩૭ પ્ર. કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? તેમ માનીએ તા મેાક્ષ પમાય ? ઉ. બંને મહાત્માપુરુષ હતા. ઈશ્વરના અંશ કાઈ જીવ છે એમ નથી. ઈશ્વરના અંશ જીવને માનવાથી બંધ મેાક્ષ બધા વ્યર્થ થાય ક્રમ કે ઈશ્વર જ અજ્ઞાનાદિના કર્તા થાય; અજ્ઞાનાદિના જે ક થાય તને પછી સહેજે અનૈશ્ચર્ય પણું પ્રાપ્ત થાય ને ઈશ્વર પણ ખાઈ ઐસે તેમ જીવને ઇશ્વરના અંશ પુરુષાર્થ કરવા યોગ્ય શી રીતે લાગે ? મ કે શકે નહીં. માન્યા પછી તે તા કંઈ કર્તાહર્તા કરી ૩૮ પ્ર. ઉ. વેદાંત અને જૈન દર્શનમાં મુખ્ય શું ભેદ છે ? વેદાંત છે તે શુદ્ધ નયાભાસી છે, શુદ્દે નય આભાસ મતવાળા “નિશ્ચય નય” સિવાય ખીન્ન નયને એટલે વ્યવહાર નયને ગ્રહણુ કરતા નથી, જિન અનેકાંતિક છે, અર્થાત તે સ્યાદવાર્દિ છે. ૩૯ પ્ર. મુમુક્ષુએ મત, ગુચ્છ કે નયના આગ્રહ કરવા જોઇએ ? ઉ. ના, છેડી મત ન તણા, આગ્રહ તેમ વિકલ્પ; કો માર્ગ આ સાધશે, જન્મ તેહના અપ.” માર્ગ જેને પ્રાપ્ત નથી થયે એવા મનુષ્યા “ન”ના આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હેાય છે. જેણે નાનીના જે ઢેખાય છે તે જોતેાનથી અને જે જુએ છે તે દેખાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy