SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ (૧) આળસ, (૨) અનિયમિત ઉધ, (૩) વિશેષ આહાર, (૪) ઉન્માદ પ્રકૃતિ, (૫) માયા પ્રપંચ, (૬) અનિયમિત કામ, (૭) અકરણીય વિલાસ, (૮) માન, (૮) મર્યાદા ઉપરાંત કામ, (૧૦) આપવડાઈ, (૧૧) છ વસ્તુથી આનંદ, (૧૨) રસગારવ લુબ્ધતા, (૧૩) અતિભેગ, (૧૪) પારકું અનિષ્ટ ઈચ્છવું, (૧૫) કારણ વિનાનું રળવું, (૧૬) ઝાઝાને સ્નેહ, (૧૭) અયોગ્ય સ્થળે જવું, (૧૮) એકકે ઉત્તમ નિયમ સાપ્ય ન કર. ૧૧૩૪ પ્ર. મોનિગ્રહનાં સાધને ક્યાં છે ? ઉ. અલ્પ આહાર, અલ્પ વિહાર, અ૫ નિંદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકુળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધને છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણું તે પ્રભુભકિત સમજે. આગળ પણ તે અને તેવું જ છે. ૧૧૩૫ પ્ર. રાગ કોને કહે છે ? ઉ. માયા, લેભ, એ બે કપાય તથા હાસ્ય, રતિ અને ત્રણ પ્રકારના વેદ એ બધાનું નામ રગ છે. ૧૧૩૬ ક. ઠેષ કાનું નામ છે ? ઉ. કેધ, માન એ બે કષાય અને અરતિ, શક, ભય, જુગુપ્સા એ બધાનું નામ ઠેષ છે. ૧૧૩૭ પ્ર. મેહ કોને કહે છે ? ઉ. સામાન્યપણે રાગ-દ્વેષ અને મેહ એ બધાનું નામ મેહ છે. - મેહકમના ઉદયથી આત્મા પિત જ સુખ-દુઃખ માને છે. ૧૧૩૮ પ્ર. રાગ-દ્વેષ હોય ત્યાં મોહ હોય કે નહિ ? તે બેમાં શું ભેદ છે ? ઉ. જ્યાં મોહ હોય ત્યાં રાગ-દેષ હોય જ પણ રાગદ્વેષ હોય ત્યાં મોહ હોય જ તેવું ચક્કસ નથી. મોહ હોય અથવા ન પણ હોય. રાગ-દ્વેષ એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. મેહ તે શ્રદ્ધા ગુણની વિકારી પર્યાય છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy