SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ૧૧૨૭ પ્ર. ગૃહસ્થ વ્યવહારમાં વર્તાતા મુમુક્ષુજીવે પ્રથમ શાના નિશ્ચય કરવે જોઇએ ? . જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વતા હાય, તણે તા અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવુ જોઇએ. નહી તા ઉપદેશાદિનું નિષ્ફળપણુ થાય છે. વ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસ ંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ વૈરાગ્ય ખર્ચ સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જે છત્ર કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. કઠણ વાત છે માટે ન. ખને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છેડી દેવા યાગ્ય છે. ૧૧૨૮ પ્ર. નીતિ તથા સદાચાર એટલે શુ ? તે માટે કવે વ્યવહાર હોવા જોઇએ ? . જે આચરણ આત્માની પ્રાપ્તિમાં સહકારી કારણ થાય તેને સદાચાર કહેવાય. તેનું બીજું નામ સામાન્ય નીતિ પણ છે.. નીતિનું પાલન કરવા ઇચ્છતા મુમુક્ષુને વ્યવહાર સહેજે નીચે પ્રમાણે હવા જોઇએ. (૧) કાઇ પણ મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરવા નહીં. (૨) કાઇના ઉપર ખાટું આળ મૂક્યું નહીં. (૩) લેણદેણુમાં ખેાટી દાનત રાખી એછું અધિક આપવુ નહીં કે ભેળસેળ કરીને આપવું નહીં. (૪) છળકપટથી બુદ્ધિપૂર્વક કાર્યની સાથે છેતરપિંડી કરવી નહીં.. (૫) સાત વ્યસનના સર્વથા ત્યાગ કરવા (જુએ પ્રશ્ન-૮૩૧) (૬) સરકારના કાયદા પ્રમાણે કરવેરા આદિ ભરવામાં નિયમિત અને પ્રામાણિક થવું. ૧૧૨૯ પ્ર. ક્યાં કારણેાથી જીવને શિક્ષા પ્રાપ્ત થતી નથી ? ઉ. આ પાંચ કારણેાને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી. મેાક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy