SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ આરાધનાપ્રધાન છે. પૂજા, ભક્તિપ્રધાન અજ઼ાહ્નિકા પર્વની જેમ આરાધના પત્ર પણ વર્લ્ડમાં ત્રણવાર આવે છેઃ-માહ, ચૈત્ર અને ભાદરવા માસની સુદ પાંચમથી ચૌદશ સુધી. આ ત્રણ આરાધના પ માં ભાદરવા મહિનાનું આરાધનપ` પર્યુષણ” અથવા “દશ લક્ષણી પ ” નામથી વિશેષ પ્રચલિત છે. (શ્વેતાંબર અને દિગંબરમાં તિથિના ફેર હોય છે અને શ્વેતાંબરમાં આઠ દિવસનાં પર્યુષણ હોય છે અને તે પૂરાં થાય ત્યારપછી ખીજે જ દિવસે દિગંબરનાં દશ દિવસનાં દશલક્ષણી પર્વ શરૂ થાય છે. અવસર્પિણી કાળના છઠ્ઠા આરાના અંત પછી ઉત્સર્પિણીકાળના છઠ્ઠો આરે। શ્રાવણ વદ એકમથી શરૂ થાય છે અને તે વખતે પાણી, દૂધ, ઘી, અમૃત વગેરેની સાત સાત દિવસની વૃષ્ટિ થાય અને વચ્ચે વચ્ચે સાત સાત દિવસના ઉધાડ નીકળે તેમ એગણુપચાસ દિવસ પછી ભાદરવા સુદ પાંચમના દિવસે જીવા વેદીએ અને મિલેામાંથી બહાર આવીને જમીનને ફળફૂલથી સમૃદ્ધ અને રસીલી જોઈ માંસાહાર આદિ અનાય પ્રવૃત્તિએના ત્યાગ કરે અને આ તા, સરલતા, ક્ષમાભાવ આદિનું ગ્રહણ કરે અને ત્યારપછીના દિવસે અનાદિથી મંગલમય પર્યુંષણ આરાધના પર્વ તરીકે ઉજવાતા આવે છે. ૧૧૧૭ પ્ર. પર્યુષણ આરાધના કેવી હોવી જોઇએ ? ઉ. એકાંત યાગ્ય સ્થળમાં પ્રભાતેઃ (૧) દેવર્ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિત્તિએ અંતરાત્માના ધ્યાનપૂર્વક ખે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત, (૨) શ્રુત “પદ્મનદી” આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહ્ન ઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત (૨) શ્રુત ‘કર્મ ગ્ર ંથ’તું અધ્યયન, શ્રવણુ, “સુદષ્ટિતરંગિણી” આદિનું થાપુ અધ્યયન. અમ જેવું નથી કોઈ જગતમાં, ફોકટ શાને ફુલાવા, શેરને માથે સવાશેર છે, તે કેમ ભૂલી જા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy