SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ (૨) રાત્રિક પ્રતિક્રમણુ : રાત્રિ સંબંધી પાપ દૂર કરવા સવારે પ્રતિક્રમણ કરવું. (૩) એર્પાપથિક પ્રતિક્રમણ : માર્ગે ચાલતાં દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ માટે જે પ્રતિક્રમણુ તે. (૪) પાક્ષિક પ્રતિક્રમણ : પખવાડિયાનેા દોષ દૂર કરવા માટે કરવું તે. (૫) ચાતુર્માસિક પ્રતિક્રમણ : ચાર મહિનાના દોષ દૂર કરવા માટે તે. કરવું (૬) સાંવત્સરિક પ્રતિક્રમણ : વર્ષ દરમિયાન થયેલા દોષ દૂર કરવા માટે કરવું તે. (૫) ઉત્તમા પ્રતિક્રમણ : ભવાભવના કાળમાં થયેલા દષા દૂર. ફરવા માટે છેલ્લા સંથારાની શરૂઆતમાં થાય છે તે. ૧૧૦૩ પ્ર. પ્રતિક્રમણ કરવાથી શે લાભ થાય છે? ઉ. પ્રતિકમણુનું આવશ્યક” એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યેાગ્ય છે. શુદ્ધ ભાવ વડે પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતાં પરલેાકભય. અને અનુક ંપા છૂટે છે; આત્મા કામળ થાય છે. ત્યાગવા યાગ્ય વસ્તુના વિવેક આવતા જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ. જે જે દોષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાતાપ પણ થઈ શકે. છે. આમ એ નિર્જરાનું ઉત્તમ સાધન છે, જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી સમજાય એવી ભાષામાં શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. પંચમકાળમાં પ્રતિક્રમણને જ પરમાગમમાં ધર્મ કહ્યો છે. પ્રતિક્રમણ આત્માની ભારે સાવધાની (જાગૃતિ) રખાવનાર છે. ૧૧૦૪ પ્ર. પ્રત્યાખ્યાન એટલે શું ? સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારક, પ્રધાન સ ધર્માણાં, જૈન જયતુ શાસન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy