SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ 331 ઉ. પચ્ચખાણુ” નામના શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યા છે, એના મૂળ શબ્દ પ્રત્યાખ્યાન' છે, અને તે અમુક વસ્તુ, ભણી ચિત્ત ન કરવું એવા જે નિયમ કરવા તેને ખલે વપરાય છે. ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તા તેમાં કમ પ્રવેશ કરે છે. જો પ્રત્યાખ્યાન હોય તેા પછી એ ભણી દષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. શુભ-અશુભ, પુણ્ય-પાપ, અને સુખ-દુઃખ એમ છ વસ્તુએના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન હોય છે. શુભ-અશુભભાવ, તેનાથી ખંધાતા પુણ્ય-પાપ કર્મ અને તેના ફળરૂપ સુખ-દુઃખના બાહ્ય સ ંયોગા, પ્રત્યાખ્યાનમાં આને અભાવ હોય છે. ૧૧૦૫ પ્ર. પ્રતિક્રમણુ, પ્રત્યાખ્યાન અને આલેાચના, નવ તત્ત્વમાંથી કયા તત્ત્વમાં ગણાય ? ઉ. આ ત્રણે, પૂર્વનું પ્રતિક્રમણ, ભવિષ્યનું પ્રત્યાખ્યાન અને વમાનની. આલાચના, ચારિત્રના ભેદ છે, તેથી માક્ષના ઉપાય હોવાથી સંવર–નિર્જરા તત્ત્વમાં આવે છે, તથા જે શુભ-અશુભ ભાવરૂપ વ્યવહાર પ્રતિક્રમણ આદિ છે, તે આસ્રવરૂપ હાવાથી આસ્રવ તત્ત્વમાં આવે છે. નિશ્ચય આલેાચના સવરના પ્રકાર છે. (જુએ પ્ર. ૧૧૧૦) ૧૧૦૬ પ્ર. પ્રત્યાખ્યાન લેવાથી મુખ્ય લાભ શું થાય છે ? ઉ. પ્રત્યાખ્યાનથી મેાટા લાભ એ છે કે અમુક વસ્તુઓમાં જ આપણું લક્ષ રહે છે, બાકી બધી વસ્તુએને! ત્યાગ થઇ જાય છે. એ વડે મન બહુ બહાળતા ન પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઇ જવાય છે. ૧૧૦૭ પ્ર. નિશ્ચય નય આદિ મતમાં પ્રત્યાખ્યાનની ઉપેક્ષા કરવામાં આવે તે. શુ ચાગ્ય છે ? ઉ. મનુષ્ય જ્ઞાન માર્ગમાં પ્રયત્ન કરે તે અપેક્ષાએ પ્રત્યાખ્યાનાને દુઃપ્રત્યાખ્યાન કહ્યાં છે. યથાયેાગ્ય (સમ્યક્) જ્ઞાનની પ્રાપ્તિ જો ન કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy