SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૩૧૧ ૧૬. કૃતજ્ઞ :- અહા, દેવ-ગુરુ-ધર્મીના પરમ ઉપકારની તા શી વાત, એનેા તા બદલેા વળે તેમ નથી. તેમજ સાધની અને અન્ય સજ્જનાના ઉપકારને પણ ભૂલે નહિ. પેાતે કરેલા ઉપકારને યાદ ન કરે, તેમજ બદલાની આશા ન રાખે. ૧૭. તત્ત્વનું ઃ- તત્ત્વના જાણુકાર હાય. વિપરીત જીવામાં કયાં તત્ત્વની વિપરીતતા છે તે પણ જાણીને દૂર કરવા પ્રયત્ન કરે. ૧૮. ધનુ :- ધર્માંના જાણુનાર હોય; કર્યો નિશ્ચય ધર્મોની પ્રધાનતા છે, કાં વ્યવહાર ધર્માંની પ્રધાનતાથી વવુ' યાગ્ય છે ! એમ ધર્માંના બધા પડખાં જાણીને શાસનને શાભે તેવું વર્તન કરે. ૧૯. દીનતારહિત ઃ- તેમજ અભિમાનરહિત એવા મધ્યસ્થ વ્યવહારી :-રાગાદિ પ્રસંગ હોય, દરિદ્રતાદિ હાય તેથી ગભરાઇને એવા દીન ન થાય કે જેથી ધર્મની અવહેલના થાય! અરે, હું પાંચપરમેષ્ઠિના ભક્ત, મારે દુનિયામાં દીનતા કેવી ? તેમ જ દેવ ગુરુ ધર્મના પ્રસંગમાં, સાધના પ્રસંગમાં અભિમાનરહિત નમ્રપણે પ્રેમથી વર્તે. જે આત્મહિત થતુ હોય તા તે કરવા તૈયાર છે; ત્યાં અભિમાન નથી રાખતા; અને આત્મહિત થતું ન હોય તા એવા પ્રસંગે તે દાન થતા નથી. ૨૦. સહજ વિનયવંત – દેવ-ગુરુના પ્રસંગ, સાધી ના પ્રસંગ, વડીલેાના પ્રસંગ, તેમાં યેાગ્ય વિનયથી વર્તે. સમ્યક્ત્વાદિ ગુણીજનાને દેખીને પ્રસન્નતાથી વિનય–બહુમાન–પ્રશંસા કરે. કાઈ પ્રત્યે ઇર્ષાભાવ ન આવે, ૨૧. પાપક્રિયાથી રહિત ઃ- કુંદેવ-દુધના સેવનરૂપ મિથ્યાત્યાદિ પાપને તેમ જ માંસાદિ અભક્ષ્ય ભક્ષણના તીવ્ર હિંસાદિ પાપાને તા સ થા છેડા જ છે, તે ઉપરાંત આરંભ-પરિગ્રહ સંબધી જે પાપક્રિયાઓ તેનાથી પશુ જેટલા બને તેટલા છૂટવાના અભિલાષી છે. જ્ઞાન તેનું નામ કે જે હું, શાક વખતે હાજર થાય; અર્થાત્ હ, શાક થાય નહિં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy