SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ ૬. પરઉપકારી –ધર્મ બુદ્ધિ વડે તેમજ તન-મન ધનાદિ વડે પણુ પર જીવોને ઉપકાર કરે છે. ૭. સૌમ્ય દષ્ટિવંત :-જેમ માતા બાળકને મીઠી નજરે જુએ છે તેમ ધર્માત્મા બધા ને મીઠી નજરે જુએ છે. એની દષ્ટિમાં સૌમ્યતા હોય છે, જેને સંગ બીજા છોને શાંતિ પમાડે છે. ૮. ગુણગ્રાહી –ગુણોને ગ્રાહક હોય છે. પિતાનું કેઈ અપ-- માનાદિ કરે તેથી તેના ગુણને પણ અનાદર ન કરી નાંખે. ૯ ગરિષ્ટ (સહનશીલ) :- પ્રતિકૂળતામાં ગભરાઇ ન જાય, આધ્યાનથી ખેદ ખિન્ન ન થાય; પણ સહનશીલપણે વૈરાગ્ય વધારે. ૧૦. સૌને પ્રિય બધા પ્રત્યે મધુર વ્યવહાર રાખે. ક્યાંય. પણ કલેશ વધે એવો વ્યવહાર ન કરે. ૧૧. શિષ્ટ પક્ષી :-સત્ય અને સદાચારને પક્ષ કરનાર હોય. લૌકિક પ્રોજન ખાતર, માનથી કે ભયથી પણ સત્યધર્મને કે ન્યાય નીતિને છોડે નહિ. ૧૨. મિષ્ટભાષી :- જેમાં સ્વપરનું હિત હેય એવી મધુરવાણી બેલે. પિતાને કષાય થાય ને સામાનું દિલ દુભાય એવી કડવી કોઠાર. ભાષા ન લે. સત્યવાત કઠોરતાથી ન કહે, “દે દિન કે મહેમાન બેલી બગાડે કૌન સો ?” ૧૩. દીર્ઘવિચારી :- દેશ-કાળને વિચાર કરીને, પિતાના પરિણામને તથા શક્તિને વિચાર કરીને, અને સ્વપરના હિતને વિચાર કરીને, યોગ્ય પ્રવૃત્તિ કરે. જગતની દેખાદેખીથી વગર વિચાર્યું જ્યાં ત્યાં ન ઝંપલાવે. ૧૪. વિશેષજ્ઞ :- ધર્મમાં કે ગૃહવ્યવહારમાં ક્યારે કેવી પરિસ્થિતિ થશે, કેવી જરૂર પડશે–તેને જાણકાર હોય, ને તેને ગ્ય ઉપાય કરે. ૧૫. રસજ્ઞ – રસ એટલે તાત્પર્ય શાસ્ત્રાભ્યાસ વગેરેમાં તેના શાંત રસરૂપ સાચા રહસ્યને જાણતા હોય; તેણે ધર્મને મર્મ જાણીને શાંત રસને તે ચાખે છે, તેથી તે પરમાર્થને રસજ્ઞ છે. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કેવલ્યાની થયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy