SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ વિનય-બહુમાન-ભક્તિ હોય ત્યારે તે જિનવાણી શ્રવણની પાત્રતા થાય છે. ૧૦૮૦ પ્ર. શ્રાવકના એકવીશ ગુણે કહ્યા છે તે કહો. “લજ્જાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીતવંત, પરદેષકે ઢલૈયા, પરઉપકારી હૈ, સૌમ્યદષ્ટિ, ગુણગ્રાહી, ગરિષ્ટ, સબકે ઈષ્ટ, શિષ્ટપક્ષી, મિષ્ટવાદી, દીરધવિચારી છે, વિશેષત, રસ, કૃતજ્ઞ, તત્ત્વજ્ઞ, ધર્મ, ન દીન, ન અભિમાની, મધ્ય વ્યવહારી છે, સહજ વિનીત, પાપક્રિયા અતીત, અસે, શ્રાવક પુનિત, ઈકબીસ ગુણધારી હૈ.” ૧. લજાવંત -કઈ પણ પાપકાર્ય, અન્યાય, અનીતિ વગેરેમાં તેને શરમ આવે કે અરે ! હું આત્માને જિજ્ઞાસુ, તે મને આવાં કાર્ય શેભે નહિ. ૨. દયાવંત - મારા નિમિત્તે કઈ જીવને દુઃખ ન હે, કેઈને દુઃખ દેવાને ભાવ મને ન હો. મારો આત્મા દુઃખથી છૂટે, ને જગતના જીવો પણ દુઃખથી છૂટે. ૩. પ્રશાંત – કષાય વગરના શાંત પરિણામ હોય, ક્રોધ કે હરખ વગર શાંત–ગંભીર પરિણામવાળે હેય. ૪. પ્રતીતવંત :- દેવ-ગુરુ-ધર્મ ઉપર તેમજ સાધમ ઉપર તેને પ્રતીત હોય છે. પિતાનું અપમાનાદિ થાય, પ્રતિકૂળતા આવે કે બીજાના માનાદિ વધી જાય તેથી ધર્મમાં સંદેહ કરતા નથી, પ્રતીતિ રાખે છે. ૫. પરદેષને ઢાંકનાર :- અરેરે, દેષમાં તે જગતના જીવ ડુબેલા જ છે, ત્યાં પારકા દેષ શું જોવા ? મારે તે મારા દેષ મટાડવાના છે. દોષ દેખીને નિંદા કરવી ઉચિત નથી.. પાપ કીધાં અધેર છૂપાવ્યાં બહુ પુણ્ય કીધાનો દેખાવ કર્યો બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy