SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ ૪. ગર્વ પ. ભય ૬. નિયાણું (નિદાન-ફળ વાંચ્છા) ૭. ફળને સંશય ૮. રોષ અથવા કષાય ૯. અવિનય ૧૦. ભક્તિ ચૂકવી (અબહુમાન દેષ.) દશ વચનના દોષ : ૧. કુવચન બોલે, ૨. ધ્રાસ્ક પડે તેવી ભાષા બોલે, ૩. સ્વછંદ દેષ. રાગ ઉત્પન્ન કરનારાં સંસારી ગાયને બેલે, ૪. અર્થનો અનર્થ થાય તેવું ટૂંકું વચન બેલે, ૫. કલેશ થાય તેવું વચન બેલે, ૬. વિકથા-નિંદા કરે, ૭. હાસ્યમશ્કરી કરે, ૮. અશુદ્ધ બેલે, ૯. નિરપેક્ષા દેષ–ઉપયોગ રહિત બેલે, ૧૦. ગડબડ ગોટા વળે તેવું બેલે (પષ્ટ ઉચ્ચાર વિનાનું). બાર કાયાના દોષ : ૧. ડગમગાતા આસને બેસવાથી, ૨. પગ ઉપર પગ ચડાવીને બેસવાથી, ૩. ચલદષ્ટિ દોષ–કાયોત્સર્ગમાં આંખે ચંચળ રાખે, ૪. પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે, ૫. હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ ૬. ભીંત આદિને અઢેલીને બેસવાથી ૭. આળસ મરડવાથી ૮. ટચાકા ફેડવાથી, ૯. શરીરને મેલ ઉતારવાથી, ૧૦. વિમાસણ દેષ-ગળાને હાથને ટેકે રાખી બેસે (લમણે હાથ દઈ બેસે), શેક ઉપજે તેવી આકૃતિએ બેસે ઈત્યાદિ. ૧૧. સામાયિકમાં ઊંઘ, ૧૨. ટાઢની બીકથી વસ્ત્રથી શરીર સંકોચે અને સારી પેઠે ઓઢે. ૧૦૭૧ પ્ર. સામાયિકમાં કેવા ભાવ હોવા જોઈએ ? ઉ. જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ કરીને, મનના દશ, વચનના દશ અને કાયાના બાર એમ કુલ બત્રીસ દેષ રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધાર.. ૧૦૭ર પ્ર. સામાયિક કેમ થાય? ખરું સામાયિક કેને હોય ? ઉ. બે ઘડી પોતાના પરિણામને ચિતન્યમાં સ્થિર રાખવાનો પ્રયોગ કરી નિર્વિકપ થઈને સ્વભાવમાં ઉપયોગ જડવો એ સામાયિક શ્રાવકપણુ કે સાધુપણું કુળ, સંપ્રદાયમાં નહીં, આભા માં જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy