SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૧ (૪) રૂપાનુપાત : મર્યાદાથી બહાર રૂપ બતાવીને પ્રયોજન બતાવી. (૫) પુદ્ગલક્ષેપ : મર્યાદાથી બહાર પત્ર કે કાંકરે આદિ નાંખી, પ્રયજન બતાવી દેવું. ૧૦૬૪ પ્ર. દિવ્રત તથા દેશવતની મર્યાદા કેટલા સમય પૂરતી હોય છે ? ઉ. દિગ્દતની મર્યાદા તે જિંદગી સુધીને માટે છે પણ દેશવ્રતની મર્યાદા ઘડી, કલાક વગેરે મુકરર કરેલ વખત સુધીની છે. ૧૦૬૫ પ્ર. અનર્થદંડવિરતિના પાંચ અતિચાર બતાવે. ઉ. (૧) કંદર્પ : બીભત્સ મશ્કરીનાં વચન અસભ્યતાપૂર્ણ બેલવાં. (૨) કૌસ્કુચ્ય : બીભત્સ વિકારી વચનેની સાથે સાથે કાયાની કુચેષ્ટા પણ કરવી. (૩) મૌખર્ય : બહુ બકવાદ કર. (૪) અસમીક્ય અધિકરણઃ વિચાર વગર કામ કરવું. (૫) ઉપભેગ પરિભેગાનર્થક્યઃ ભેગ અને ઉપભેગના પદાર્થોને વૃથા સંગ્રહ કરવો. ૧૦૬૬ પ્ર. સામાયિકના પાંચ અતિચાર ક્યા છે? (૧) મનદુપ્રણિધાનઃ સામાયિકની ક્રિયાથી બહાર મનને દેડાવવું, ચંચળ કરવું. (૨) વચન દુપ્રણિધાનઃ સામાયિકના પાઠાદિ સિવાય બીજી કોઈ વાત કરવી. (૩) કાય દુપ્રણિધાનઃ શરીરને સ્થિર ન રાખતાં આળસમય પ્રમાદી રાખવું. (૪) અનાદર : સામાયિક કરવામાં આદરભાવ ન રાખ. (૫) સ્મત્યનુપસ્થાનઃ સામાયિક કરવું ભૂલી જવું અથવા સામા યિકના પાઠાદિ ભૂલી જવા. ૧૬૭ પ્ર. pષધોપવાસના પાંચ અતિચાર છે તે કહે. ઉ. (૧) (૨) (૩) અપ્રત્યક્ષત અપ્રમાર્જિત ઉત્સર્ગ, આદાન, શાસ એટલે શાસ્તાપુરૂષનાં વચને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy