SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ (૪) અતિથિસંવિભાગ: સાધુઓને તથા અન્ય ધર્માત્મા પાત્રને ભક્તિપૂર્વક અને દુખિત ભૂખ્યાને કરૂણાપૂર્વક દાન દઈ આહાર કરાવો. ૧૦૪૮ પ્ર. ઉપવાસ અને પૌષધ-ઉપવાસમાં શું ભેદ છે ? ઉ. પૌષધમાં તે આરંભ અને વિષય-કષાયાદિને ત્યાગ કરવા છતાં એકવાર ભેજન કરવામાં આવે છે, ઉપવાસમાં તે અન્ન-જળખાદ્ય અને સ્વાદ એ ચારે આહારને સર્વથા ત્યાગ હોય છે, અને પૌષધ-ઉપવાસમાં આરંભ વિષય–કષાય અને ચારેય આહારને ત્યાગ તથા તેના ધારણું (ઉત્તર પારણા) અને પારણના દિવસે એટલે તે આગળ પાછળના દિવસે પણ એકાસણું કરવામાં આવે છે. ૧૦૪૯ પ્ર. અણુવ્રતના પરિગ્રહ પરિમાણ અને શિક્ષાવ્રતના ગોપભોગે પરિમાણમાં શું ભેદ છે? ઉ. પરિગ્રહ પરિમાણ વ્રતમાં પરિગ્રહનું જેટલું પ્રમાણ (મર્યાદા) કરવામાં આવે છે તેનાથી પણ ઓછું પ્રમાણ ભેગો પગ પરિમાણ વતમાં કરવામાં આવે છે. ૧૦૫૦ પ્ર. શ્રાવકનાં બાર વત ઉપરાંત સલ્લેખના વ્રત કેવું છે? ઉ. તેરમું વ્રત સલેખનાની શ્રાવકે ભાવના ભાવવી જોઈએ. મરણ સમયે આત્મ સમાધિ અને શાંત ભાવસહિત પ્રાણુ છૂટે એવી ભાવના કરવી તે સલ્લેખના કે સમાધિમરણ વ્રત છે. મુનિઓ પણ દેહ છૂટવાને સમય નજીક હોય ત્યારે આ વ્રત અંગિકાર કરે છે. તે સમયે તેઓ બેતાળીસ આચાર્યોની પાસે જઈ આજ્ઞા માંગે છે. જો કે તે ચેથા કાળની વાત છે, આજકાલ બેતાળીસ આચાર્યો છે જ ક્યાં ? બેતાળીસ આચાર્યોને પૂછવામાં વાસ્તવમાં પિતાનાં પરિણામેની દઢતા-સૂચિત થાય છે, અર્થાત્ સહલેખના વ્રત અંગિકાર કરવાના ભાવ ત્યાં સુધી ટકી રહે છે, “નિઃશંકપણે કરાળ કાળ! આ અવસર્પિણ કાળમાં વીસ તીર્થંકર થયા તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy