SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ધન, ધાન્ય, મકાન આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવવી તે બાહ્યોપાધિભુત્સર્ગ. વળી અંતરંગ તપામાં પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું તેથી પ્રાયશ્ચિત આદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી. પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેનું નામ અંતરંશ તપ જાણવું અને ત્યાં જ નિર્ભર છે, બંધ થતા નથી. એટલું જ સમજી લેવું કે-નિશ્ચયધર્મ તે વીતરાગભાવ છે તથા અન્ય અનેક પ્રકારના ભેદે નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને અજ્ઞાની જાણ નથી તેથી તેને નિજેરાનું–તપનું પણ સાચું શ્રદ્ધાન નથી. ૧૦૧૭ પ્ર. તપ બાર પ્રકારે કહ્યું છે પણ તેમાં સૌથી ઉત્તમ તપ કેને કહેલ છે ? ( ઉ, બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું કઈ તપ નથી, હતું નહિ અને હશે પણ નહિ. ૧૦૧૮ પ્ર. આવશ્યક કેને કહ્યાં છે ? ઉ. અવશ્ય કરવા ગ્ય હોય તેને આવશ્યક કહેવાય છે. સામાયિક, ગ્રેવીસ જિનનું સ્તવન, વંદના, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન આ છ આવશ્યક છે. તૃણુ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે. આત્માનું ધ્યાન ધરે તેનું એ (પરમાર્થિક પ્રતિક્રમણ) કહેવાય. ધ્યાન જ સમસ્ત અતિચારોનું પ્રતિક્રમણ છે. શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કોત્સર્ગ આવશ્યક છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈક લક્ષ થવાને તેને; કહ્યાં શાસ્ત્ર સુખદાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy