SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ પ્રાયશ્રિત ઃ કરેલા પાપને પશ્ચાતાપ કરવો અને તે દેષને દંડ લઈ શુદ્ધ થવું. (પ્રાયશ્ચિતના ભેદો માટે જુએ પ્રશ્ન ૧૧૧૧). વિનય : ધર્મ અને ધર્માત્માઓનું સન્માન. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે. વૈયાવૃત્ત : મુનિવરોના દશ ભેદે કરીને, (જુએ પ્રશ્ન ૧૨૦૯), વૈયાવૃત્ય પણ દશ પ્રકારની છે. કાયાની પ્રવૃત્તિથી, અથવા અન્ય દ્રવ્ય વડે દુઃખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વૈયાવૃત્ય થાય છે. દશ પ્રકારના મુનિએમાંથી. કેઈન રોગ થાય, પરિષહેને લીધે ખેદ પામે, શ્રદ્ધા બગડી જાય ત્યારે ઉપચાર કરે તે વૈયાવૃત્ય છે. વૈયાવૃત્યથી સંયમનું સ્થાપન, દુંગાને અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું અને સનાથપણું ઇત્યાદિ અનેક ગુણ પ્રગટે છે. પોતાના ચેતન્ય સ્વરૂપ આત્માને રાગદેષાદિ દેષોથી પાવા ન દેવો, પિતાના આત્માને ભગવાનને પરમાગમમાં લગાવી દે, દશ લક્ષણરૂપ ધર્મમાં લીન. કર, કામ, ક્રોધ, લોભાદિક કપાયને તથા ઇન્દ્રિયના વિષયને આધીન થવા ન દે તે આત્માની વિયાનૃત્ય છે. જે પોતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયા નૃત્ય પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય : શાસ્ત્રોનું પઠન, પાઠન અને મનન. (તેના ભેદે માટે જુઓ પ્રશ્ન ૧૩૨) ધ્યાન : ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં આત્માને જેડ તે. કાયેત્સર્ગઃ અથવા વ્યુત્સર્ગ–શરીરાદિ ઉપરથી મમતાને ત્યાગ કરી નિશ્ચળપણે ધ્યાનમાં રહેવું તે અત્યંતરે પાધિવ્યુત્સર્ગ વિભાવ પરિણામ “ભાવકર્મ” છે. પુદ્ગલ સંબંધ દ્રવ્યકર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy