SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તપ, ત્યાગ, વૈરાગ્ય ૧૦૧૪ પ્ર. તપના મુખ્ય કેટલા પ્રકાર ? ઉ. બે, બાહ્ય અને અત્યંતર અથવા અંતરંગ. ૧૦૧૫ પ્ર. બાહ્યતપ કેટલા પ્રકાર છે? ઉ. છ પ્રકારનો. (૧) અનશનઃ આહારને ત્યાગ કરે તે. ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય (ચાટવાના), પેય (પીવાના) ચાર પ્રકારના આહારને ત્યાગ (૨) ઉણાદરી : ભૂખ કરતાં ઓછું ખાવું તે, પેટના બે ભાગ અનાદિથી અને એક ભાગ પાણીથી ભરી એક ભાગ ખાલી રાખો. (૩) વૃત્તિસંક્ષેપ અથવા વૃત્તિપરિસંખ્યાન: ભિક્ષા લેવા જતી વખતે કઈ પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તે જ તે દિવસે આહાર લે. ' (૪) રસપરિત્યાગઃ ગળપણ, મીઠું, દૂધ, દહીં, ઘી, તેલ એ છે રસમાંથી એક અથવા અનેકને ત્યાગ. વિવિક્ત શય્યાસન અથવા પ્રતિસંલીનતા : એકાંતમાં શયન અને આસન (સૂવા બેસવાનું રાખવું અને ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી તે. (૬) કાયાકલેશ : દેહને જ્ઞાન સહિત કરણું કરવામાં કષ્ટ આપવું તે અને શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ કઠણ સ્થાને ઉપર જઈ તપ કરવું. ૧૦૧૬ પ્ર. અત્યંતર અથવા અંતરંગ તપ કેટલા પ્રકાર છે? 3. છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy