SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ . ના, કારણ કે જ્ઞાન,-દર્શન અને ચારિત્રના સમધી સમાનતા તેમનામાં છે. અને અસમાનાનું કાર્ય અસમાન જ હોય તેવા નિયમ નથી, જેમ સંપૂર્ણ અગ્નિ દ્વારા બાળવાનું કાર્ય તેની એક ચિનગારીમાં પણ જોવામાં આવે છે, વળી અમૃતના સેંકડા ધડાથી કરેલ નિર્વિષષ્કરણ આફ્રિકા એક ઢાંકણીભર અમૃતથી પણ થાય છે. તે સિવાય, દેશજિનાના રત્નત્રય અને સમ્ય જિનેના રત્નત્રયમાં કાઈ અંતર નથી. અને આવિર્ભાવ (પ્રગટ) થયેલ (ગુણા, શક્તિએ) અને અનાર્વિભાવ (અપ્રગટ થયેલ ગુણુશક્તિ)થી પાડેલ ભેદ સમાનતાને ખંડિત કરતા નથી કારણુ કે અવિર્ભૂત સૂર્યમંડળ અને અનાવિભૂત (વાદળાથી છૂપાયેલ) સૂર્ય મડળ સમાન જ છે. ૧૦૦૭ પ્ર. સ્વસ્તિકના શું અર્થ છે અને તેના ચિહ્નનું શું મહત્ત્વ છે ? સ્વસ્તિક શબ્દ ત્રણ ધાતુએના બનેલે છે. સુ”=શુભ; “અસ્તિ” સ્થિતિ અને ” (પ્રાપ્તિ). શુભ સ્થિતિની પ્રાપ્તિના સ"કેતરૂપે બધા આ ધર્મમાં શુભ અને શુકનિયાળ ચિહ્ન ગણવામાં આવે છે, અને તે પ્રમાણે વપરાય છે. જૈન ધર્મમાં સ્વસ્તિકને અજશુભ ચિહ્નોમાંનુ એક શુભ ચિહ્ન ગણવામાં આવ્યું છે. અમુક જૈના સ્વસ્તિકને સિંધના સ"કેત ગણે છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનુ તા લાંછન જ સ્વસ્તિક છે. ૧૦૦૭૩૪ પ્ર. માનસ્તંભ એટલે શુ? ૩. તીર્થંકરોની સભામાં માનસ્તંભ હોય છે. ભગવાનના સમવશરણમાં ચાર બાજુએ ચાર માનસ્ત ંભ હેાય છે. તેને દેખીને માન. ગળી જાય છે. ભવનપતિ, વ્યંતર તથા વૈમાનિક દેવલાકમાં તીર્થંકરોની શાશ્વત પ્રતિમા હોય છે, ત્યાં માનસ્તંભ હેાય છે. પહેલા દેવલાકના માનસ્ત ંભ ૩૬ જોજનના ઊંચા છે, એવા અનેક માનસ્તંભ છે. તે માનસ્તંભમાં નીચે છ અને ઉપર છ જોજન મૂકીને ૨૪ જોજનની અંદર ભરતક્ષેત્રના તીય કરો પાંચ પહેાર ધંધા માંહીને, ત્રણ પહેાર સુવાય, એક પહાર પણ પ્રભુના જગ્યા, મુક્તિ કયાંથી પમાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy