SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ (નિકાચિત કર્મો)ને છેડી સાધ્ય વિદને (કર્મો)ને વિનાશ કરવામાં દેખાય છે. વળી નવકારના જ્ઞાન અને ધ્યાનની સહાયતાથી તે સમય દરમિયાન અસાધ્ય વિદન ઉત્પાદક કર્મોને પણ અભાવ જ હોય છે. પૂરા જ્ઞાન અને ધ્યાનથી કરેલા નમસ્કાર સંપૂર્ણ અર્થાત ઉત્કૃષ્ટ, અને મંદ શ્રદ્ધાનથી કરેલા નમસ્કાર જઘન્ય કહેવાય છે. બાકી અસંખ્યાત ભેદે (માણસો તેટલા ભેદ) પ્રમાણે ભિન્ન ભિન્ન નમસ્કાર મધ્યમ છે. (ઉપરોક્ત પ્રશ્નોત્તર અંશે વ્યવહાર અપેક્ષાએ કથન છે.). ૧૦૦૪ પ્ર. આ નવકારમંત્રથી કોને નમસ્કાર કરવામાં આવે છે ? ઉ. આ મંત્રથી પાંચ ગુરુઓ અને તેમની સ્થાપનાઓને પણ નમસ્કાર કરવામાં આવે છે. સલજિન અને દેશજિન એમ જિન બે પ્રકારે છે. જેમને ઘાતિયાં કર્મોને ક્ષય કર્યો છે તે સકલજિન કહેવાય છે. તેઓ અરિહંત અને સિદ્ધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તીવ્ર કષાય, ઇન્દ્રિ અને માહ જીતીને લેવાથી તે દેશજિન કહેવાય છે. ૧૦૦૫ પ્ર. સલજિનને નમસ્કાર પાપને નાશ કરનાર ભલે હોય, કારણ કે તેમનામાં બધા જ ગુણે હોય છે. પણ દેશજિનેને કરેલા નમસ્કાર પાપનો નાશ કરનાર નથી હોઈ શક્તા કારણ કે તેઓ સર્વગુણ સંપન્ન નથી ? ઉ. ના, કારણ કે સકલજિનેની માફક દેશજિનેમાં પણ રત્નત્રય હેય છે અને રત્નત્રય સિવાય સકલજિનમાં સદેવ થવાને યોગ્ય અન્ય કેાઈ ગુણ નથી. તેથી સક્લજિનેના નમસ્કારની જેમ દેશજિનેને નમસ્કાર પણ બધાં કર્મોને ક્ષય કરનાર છે, એમ નક્કી કરવું જોઈએ. ૧૦૦૬ પ્ર. સક્લજિને અને દેશજિનમાં સ્થિત રત્નત્રયની સમાનતા હોવી શક્ય નથી, કારણ કે સંપૂર્ણ અને અસંપૂર્ણની સમાનતા એ પરસ્પર વિરોધી વાત છે? આત્મ ભ્રાન્તિ સમ રેગ નહિ, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy