SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ અધ્યયન વખતે આવતાં જ કમેને જ વિનાશ કરે તે કઈ નિયમ નથી. ૧૦૦૨ પ્ર. તે પછી આ નવકારમંત્ર એક જ છે અને એક જ થઈને અનેક કાર્યોને કરવાવાળો કેવી રીતે હોય ? . ઉ, આ પંચ પરમેષ્ઠિને નમસ્કારમંત્ર સર્વ પાપોને નાશ કરનાર છે અને સર્વ મંગળામાં પ્રથમ મંગળ છે, અને તે મંત્ર એક જ બધા કર્મો ક્ષય કરવામાં સમર્થ છે એમ નથી, કારણ કે એમ હોય તો જ્ઞાન અને ચારિત્રના અભ્યાસની નિષ્ફળતાને પ્રસંગ આવે. એથી બધાં કાર્યોના આરંભમાં જિનેન્દ્ર નમસ્કાર કરવા જોઈએ, કારણ કે તેમ કર્યા વગર પ્રારંભ કરેલા કાર્યની સિદ્ધિ બનતી નથી. વળી શાસ્ત્ર આદિમાં મંગળ એટલા માટે કરવામાં આવે છે કે શિષ્ય શીઘ્ર જ શાસ્ત્રમાં નિપૂણ થાય. મધ્યમાં મંગલ કરવાથી નિર્વિદન કાર્ય સમાપ્તિ અને અન્તમાં કરવાથી વિદ્યા અને વિદ્યાનું ફળ પ્રાપ્ત થાય. ૧૦૦૩ પ્ર. મંગળાચરણ કરીને શરૂ કરેલાં કાર્યોમાં વિદન પડેલાં જોવામાં આવે છે અને તે કર્યા વગર શરૂ કરેલાં કાર્યો વિદનના વગર પૂર્ણ થતાં જોવામાં આવે છે તેથી જિનેન્દ્ર નમસ્કાર વિદનવિનાશક ન કહી શકાય ? ઉ. આ કોઈ દેષ નથી, કારણ કે જેમ કોઈ રોગની દવા કરી હોય તે પણ તે મટતા નથી અને જેની કોઇ દવા ન કરી હોય તેને વિનાશ થતા ઠેર ઠેર દેખવામાં આવે છે તેમ છતાં પણ કાળી મરી આદિ દવાઓમાં ઔષધિ ગુણો તે કાયમ છે જ, તે ગયે નથી. જેમ દવાને ઔષધિગુણ કઈ રોગી ઉપર અસર ન કરે તે તે ગુણ નષ્ટ થયેલે માનતા નથી પણ એમ સમજીએ છીએ કે અસાધ્ય વ્યાધિઓને છોડી ફક્ત સાધ્ય વ્યાધિ ઉપર તેની અસર મનાય છે, તે પ્રમાણે જિનેન્દ્ર નમસ્કાર પણ વિદન વિનાશક જ માનવા ગ્ય છે કારણ કે તેની અસર પણ અસાધ્ય વિને સાર્થક કર હંસ તારે, દેવ દુર્લભ જન્મારે, સાચા મોતીને કરચાર, તજી ગોબરને ગારો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy