SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉ. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે. પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે તે ગ્રંથ ફરીથી. વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું તે શાસ્ત્ર પદ્ધતિ છે. ૯૯૮ પ્ર. મંગલનો અર્થ કહો ? ઉ. “મ” એટલે પાપ, તેને “ગલ” એટલે ગાળે તથા “મંગ” એટલે સુખ તેને “લ” એટલે લાતિ-દદાતિ અર્થાત તેને મંગલ. કહે છે. પૂર્વ સંચિત કર્મોના વિનાશને મંગળ કહે છે. ૯૯૯ પ્ર. જે નવકાર મહામંત્રથી પૂર્વ સંચિત કર્મોને વિનાશ થઈ શકે. છે તે જિન કથિત અધ્યાત્મ (શાસ્ત્ર) સૂત્રોનું અધ્યયન વ્યર્થ થશે, કારણ કે તેનાથી થતે કર્મક્ષય તે જિન નમસ્કાર મંત્રથી. જ થઈ શકે છે. ઉ. તે કઈ દોષ નથી, કારણ કે સૂત્ર અધ્યયનથી તે સામાન્ય કર્મોની નિર્જરા થાય છે, અને મંગલથી સૂત્ર અધ્યયનમાં વિના ઉત્પન્ન કરનાર કર્મોને વિનાશ થાય છે, એ પ્રમાણે બનેને. વિષય ભિન્ન છે. ૧૦૦૦ પ્ર. સૂત્ર (શાસ્ત્ર) અધ્યયનથી વિદન ઉત્પન્ન કરનાર કર્મોને વિનાશ થઈ જાય છે તો પછી આ મંગલ નમસ્કારમંત્રથી મંગળ કરવાની. કાંઈ જરૂર રહેતી નથી ? ઉ. એમ નથી, કારણ કે સૂત્ર (શાસ્ત્ર)ને અર્થ જ્ઞાન અને અભ્યાસ, જ્યાં સુધી તેમાં વિદન ઉત્પન્ન કરનારાં કર્મોને નાશ ન થાય ત્યાં સુધી સંભવ નથી. ૧૦૦૧ પ્ર. જે જિનેન્દ્ર નમસ્કાર (નવકારમંત્ર) ફક્ત સૂત્ર (શાસ્ત્ર) અધ્યયનમાં વિન કરવાવાળાં કર્મોને જ વિનાશ કરે છે તો પછી તેને મરણ સમયે તેને ઉચ્ચાર, જાપ ન કરવો જોઈએ કારણ કે ત્યાં તે સમયે તેનું કેઈ ફળ નથી. ઉ. આ કાઈ દેષ નથી, કારણ કે નમસ્કારમંત્ર ફક્ત સૂત્ર (શાસ્ત્ર) રહ્યા ન ણ ૨જીયા, સુર નર મુનિ સમેત, તું તે તરણ તુલ્ય છે, ચેત ચેત નર ચેત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy