SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ “ઉ”ને અર્થ ઉત્પાદ, અને “મ”ને અર્થ વિરામ એટલે નાશ અથવા વ્યય. આમ ઉત્પાદ વ્યય તથા આ બનેમાં અનુસ્યુત (અધ્યાર) ધ્રૌવ્ય, ત્રણે એકી સાથે માં રહેલાં છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળ, ઉર્ધ્વ, અધે મધ્ય એ ત્રણે લેક, જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત એ ત્રણે અવસ્થાઓ, સકળ શ્રુતજ્ઞાન, ઉત્પાદ, વ્યય, ૌવ્ય એ ત્રણે સ્વભાવ, આ બધા બીજરૂપે તેમાં સમાયેલા છે. એ કોઈ પણ વિષય નથી કે જે તેના ગર્ભમાં સમાયેલો ન હોય. નિશ્ચયથી છ કારને અર્થ પિતાને શુદ્ધ આત્મા છે અને વ્યવ હારથી ભગવાનની દિવ્યધ્વનિ છે. ૯૯૫ પ્ર. કયા અક્ષરો મળીને ૩% શબ્દ થાય છે ? ઉ. અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ (સાધુ) એ પાંચેય પરમ ગુરુના પ્રત્યેકના પહેલા અક્ષર લેતાં અ+અ+આ +ઉમ=એમ શબ્દ થાય છે. એના ધ્યાનથી, ક્રમે કરી, સિદ્ધપદ પર્વતની પરમાત્માદશાને પ્રગટાવી જીવ કૃતાર્થ થાય છે. પાંચે પરમેષ્ઠિનું ટૂંકું રૂપ તે % છે. વેદાંતવાળા પણ કહે છે. વેદાંતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર મળી ૩ થયો છે એમ કહે છે. બ્રહ્મા એટલે “અજ' તેને “અ”, વિષ્ણુને “ઉ” અને મહેશ્વરને “મ” મળી » શબ્દ થયો છે, એમ કહે છે. સ્થાનકવાસીમાં તો ની માન્યતા જ નથી. તાંબરના આગમમાં એક સ્થાન પર તે એમ આવે છે કે ૩૪ બ્રાહ્મણ સંપ્રદાયમાં હોય છે. (દિગંબર શાસ્ત્રમાં ઉપર મુજબ મહત્ત્વ છે.) ૯૯૬ પ્ર. “૩૪ શાંતિ, શાંતિ,” શબ્દ વારંવાર વાપરીએ છીએ પણ શાંતિને અર્થ શું છે? ઉ. સર્વ જ્ઞાની પુરુષોએ “શાંતિ” એટલે બધા વિભાવપરિમાણુથી થાકવું નિવૃત્ત થવું તે, અને શાંતિને સર્વ ધર્મને આધાર કહ્યો છે. ૯૯૭ પ્ર. ગ્રંથ વાંચવાનું શરૂ કરતાં પહેલાં મંગળાચરણનું ઉચ્ચારણું કેમ હોય છે ? જે પરને થઈશ કર્તા, તે ખાઈશ અનેક ખતા, મેળવવા તારી મત્તા, બની જા માત્ર જ્ઞાતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy