SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય વનિ ન છૂટી. તેનું કારણ તે સમયે સભામાં ભગવાનની વાણી ઝીલી, ગ્રહણ કરી શકે એવો મહાન પાત્ર યોગ્ય છવા કેઈ ઉપસ્થિત નહોતા. ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણ્યું કે આ પાત્ર જીવ દ્રભૂતિ છે, એટલે બ્રાહ્મણના વેશમાં તેમની પાસે જઈને અમુક પ્રશ્નો કર્યા અને તેને જવાબ ન આવડતાં તેઓ વીર ભગવાનના પાસે જવા નીકળ્યા. ત્યાં માનસ્થંભને દેખતાં જ તેમનું માન ગળી ગયું, અને જેવા સમવસરણમાં પ્રવેશ કર્યો કે તરત જ ભગવાનની વાણી છૂટી, ગૌતમ સ્વામીને આત્મભાન, નિગ્રંથ મુનિદશા, મન પર્યયજ્ઞાનાદિ બધું પ્રગટ થયું અને ગણધર પદવી મળી. તે છે શ્રાવણ વદ એકમને મંગળ દિવસ. તે જ રાત્રિના આગળ પાછળના બે પહરમાં એક એક અંતમુહૂતમાં જ ૧૨ અંગ અને ૧૪ પૂર્વની રચના કરી; તે રચનાને મહાન દિવસ અને ભગવાનની દિવ્ય વનિ છૂટવાને પહેલો દિવસ શ્રાવણ વદ એકમ. ઉત્કૃષ્ટ ધર્મ સમજવાવાળે પાત્ર જીવ હોય ત્યારે તેને નિમિત્તભૂત વાણી મળ્યા વગર રહેતી નથી. ઝાડ ઊગવાનું હોય અને વરસાદ ન પડે એવું બનતું નથી. ૯૯૪ પ્ર. એમ શબ્દનું સ્વરૂપ શું છે? ઉ. અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએને એકેકે પ્રથમ અક્ષર લેતાં, “અસિઆઉસા” એવું મહત્વ ભૂત વાક્ય નીકળે છે. જેનું ક8 એવું યોગબિન્દુનું સ્વરૂપ થાય છે. અઢી અક્ષરોને આ શબ્દ બધા મંત્રને રાજા છે. “અ”ને અર્થ અધે લોક, “ઉ”ને અર્થ ઉર્વલક અને “મ”ને અર્થ મધ્ય લેક આમ તેના ગર્ભમાં ત્રણ લેક આવી જાય છે. કારને અર્થ છે નાદ, કંઠ, તાળ, જીભ, હોઠ આદિમાં કેઇ પણ પ્રકારની ક્રિયા અથવા કંપન ઉત્પન્ન કર્યા વગર ઉત્પન્ન થવાવાળી સામાન્ય વનિ. વળી “અને અર્થ છે અનુસ્મૃતિ, કેમ કે, “ક” “ખ” આદિ વગેરે શબ્દોમાં “અ” અનુક્તરૂપથી અનુસ્મૃત (અધ્યાર) રહે છે. જહાં રાત તહાં કામ નહિ, કામ નહિ તહાં રામ; તુલસી ને ના રહે, રવિ રજની એક ઠામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy