SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ધ્વનિ કહે છે, તે અખંડ એટલે કે નિરક્ષર (અનક્ષર) સ્વરૂપ અખડરૂપ સર્વ પ્રદેશમાંથી અમૃત સમાન ઝરતી સુંદર આનંદ સ્યન્દી હેાય છે. કંઠે તાળવુ, હાઠ, જીભ આદિનાં હલનચલન રહિત, પેાતાની ઇચ્છા વિના અનેક પ્રાણીએના પુણ્ય પ્રભાવથી ઉપજેલી, આ અના સર્વ દેશનાં પ્રાણીએ સમજે તેવી અતિશય યુક્ત મેાક્ષમાર્ગના પ્રકાશ કરતી શ્રી તી કરદેવની વાણી (ધ્વનિ) તે દ્વિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ ઇચ્છા વગર ૨૪ કલાકમાં ત્રણ ત્રણ વખત છૂટે, ૬૦ ઘડીમાં ૨૪ ઘડી વાણી છૂટે. પૂનમના ચંદ્ર ૧૬ કળાએ ઊગે તેને ઇચ્છા નથી કે હું દરિયાના પાણીમાં ભરતી લાવું પણ સહેજે ચંદ્ર ઊગે અને દરિયામાં ભરતી આવે જ છે. તેમ શ્રી તીથ કરને ઇચ્છા નથી પણ પુણ્યવંત પ્રાણી આવે ત્યાં તેમની વાણી નીકળે. ૯૯૨ પ્ર. જો દિવ્ય ધ્વનિ અનક્ષર હોય તા ગણધરો તે દિવ્ય ધ્વનિને અર્થ અથવા તીથ "કરની દેશના, આગમમાં કેવી રીતે ગુંથી લે ? ના ના કા ઉ. તીર્થંકર દેવના મૂર્ધન્ય સ્વરમાં કાઈ પણ ઇચ્છા વગર, ફક્ત ૐ દિવ્ય ધ્વનિ જ નીકળે તે ભગવાનના દિવ્ય ધ્વનિ, દેવ, મનુષ્ય, તિય ચ–સર્વે આવા પાતપેાતાની ભાષામાં પેાતાના જ્ઞાનની યેાગ્યતાનુસાર સમજે છે તે નિરક્ષર ધ્વનિને એમકાર ધ્વનિ પણુ કહે છે. શ્રાતાઓના કણ પ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે, અને જ્યારે તે Àાતાઓના કર્ણ વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે. ધ્વનિ ઊઠે, તેને (સાંભળી) સતાના ટોળાના અગ્રણી, ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની લબ્ધિ યુક્ત એવા ગણધરો શાસ્ર રચે. ગણધર ભગવાને ફક્ત એક મુદ્દત માં ચૌદ પૂર્વ અને બારઅંગની રચના કરે, તેને સાંભળી લાયક જીવા સશય-મિથ્યાત્વ નિવારે-નાશ કરે, ભગવાનને જાણવામાં જે આવ્યું છે તેના અનંતમા ભાગે ઉદાસીનતાના જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy