SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ આ છેલ્લાં ચાર પદ્મ તા ઉપરનાં પાંચ પદોના જ મહિમા ખતાવનાર છે. આમ પહેલાં પાંચ પદો જ મુખ્ય છે અને તેથી છેલ્લાં ચાર પદો ઘણીવાર, ધણી જગ્યાએ ખેાલવામાં ન પણ આવે.) ૯૮૬ પ્ર. અરિહંત ભગવંત કાને કહેવાય ? અરિહંત, કેવળી અને સિદ્ધ ભગવતમાં શું તફાવત છે ? ઉ. અરિહંત, કેવળા અને સિદ્ધ ભગવત એક જ નથી. સિદ્દ થયા છે તે કેવળા તા થયા જ હોય, પણ સિદ્ધ તે અરિહ ંત થયા હાય કે ન પણ થયા હેાય. સદેહે વિચરનાર તીથૅ કરને અરિહંત કહેવાય છે. તે નિર્વાણુ પામીને સિદ્ધ ભગવંત થાય છે. અરિહંત તે વળી હાય છે પણ દરેક વળી નવકાર મંત્રમાં જણાવેલ અરિહંત હૈ।તા નથી. નવકાર મંત્રમાં તીર્થંકરને જ અરિહંત તરીકે ખતાવવાના ઉદ્દેશ્ય છે. બાકી નિશ્ચયથી કેવળીએ પણ ચાર ઘાતિયાં કૅમેરૂપ “અરિ” એટલે દુશ્માનાના હત” એટલે નાશ કર્યા છે. એટલે તેએ પણ એક અપેક્ષાએ અરિહ ંત કહેવાય; નવકાર મંત્રમાં જે અરિહંત દેશના દે તેના એટલે કે તીર્થંકરના જ ઉલ્લેખ ગણ્યા છે. દેવળી અથવા અરિહ ંતે યાર ધાતિયાં કર્મો ખપાવ્યાં છે અને સદેહે વિચરે છે પણ સિદ્ધ ભગવતાએ આઠે કમેíના નાશ કરી, જન્મ, જરા, મરણુતા નાશ કરી સિદ્ધ ક્ષેત્રે સ્થિત છે. ૮૯૮૭ પ્ર. શું જડ કર્યાં જીવના વરી છે ? અરિહંતને સાધક દશામાં જડ ફર્મા પ્રત્યે દ્વેષ ભાવ હોય છે ? ૩. કાઈ કાઈ જગ્યાએ અરિહંતના એવા અર્થ કરવામાં આવે છે કે કર્મ રૂપી અરિ (દુશ્મન)ને હનન (નાશ) કરવાવાળા અરિહંત છે. પશુ અરિના અર્થ જડ કર્મ નથી, કારણ જડ ક` વૈરી કયાં છે ? ન તા જડ ક`માં વૈરભાવ છે કે ન તા અરિહ ંત પદ પ્રાપ્ત કરનાર સાધકમાં જડ કમેના પ્રતિ વૈરભાવ છે. જડ કર્માને વૈરી કહેવા તતા નિમિત્ત ઉપર આરાપ કરીને કરેલું કથન છે. જડ ધાતિયાં કર્મ વૈરી નથી. હા, ભાવ ધાતિયાં ક જ્ઞાનનું ફળ વિરતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy