SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ વિના અરહંત પણ સ્વર્ગ–મોક્ષાદિના દાતા નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કેઈન શાપથી અપ્રાપ્ય થતું નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ૯૮૨ પ્ર. નવકાર મંત્રને અર્થ સમજાવે. ઉ. (નમે અરિહંતાણું = અરિહંત ભગવંતને વાંદુ છું. નમો સિદ્ધાણું = સિદ્ધ ભગવંતને વાંદું છું. નમો આયરિયાણું = આચાર્ય ભગવંતને વાંદું છું. નમો ઉવજઝાયાણું = ઉપાધ્યાય ભગવં તને વાંદુ છું. નમો લોએ સવ્વસાહૂણું = સાધુજી-મુનિ ભગવંતને વાંદું છું.) નકારમંત્રનમસ્કારમંત્ર-અનાદિમંત્ર છે. દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે નકારમંત્રના ૩૫ અક્ષર કહેવાય છે. છેલ્લા પદમાં લાએ સવ્વ” છે તે અંતઃદીપક છે. એટલે કે દરેક પદમાં ફરી ફરી મૂકવાને બદલે છેલ્લા પદમાં જ મૂક્યું છે પણ દરેક પદમાં તે છે તેમ સમજી લેવું. અધ્યાર છે તેમ સમજવું. તે પ્રમાણે ત્રિકાળવત” પાંચે પદમાં જોડવું. તેમ કરીએ તો નમસ્કારમંત્ર નીચે પ્રમાણે થાય. નમો લોએ સવ ત્રિકાળવર્તી અરિહંતાણું નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણું નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણું નમો લોએ સવ્વ ત્રિકાળવત ઉવજઝાયાણું નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહૂણું વીરસેન આચાર્યદેવે ધવલની ટીકામાં ઉપર મુજબ કહ્યું છે. (લોએ સવ્વ” અને “ત્રિકાળવ” દરેક પદમાં આપણે બેલતા નથી. સુગમતા ખાતર પદ ટૂંકાવી દીધાં છે.) તીર્થકર ભગવાન દીક્ષા લેતાં સમયે “નમો સિદ્ધાણું” બોલે છે. ૯૮૩ પ્ર. અરિહંત ભગવાન તે ફક્ત મધ્યમાં જ હોય છે, ત્રણે લોકમાં ઘર સળગ્યાં બીજા થશે. વન સળગ્યાં ઓલાય, પણ મન સળગ્યાંને ઠારતાં સાગર સૂકાઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy