SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કરવાના ભાવ આવે છે, તે અરિહન્તાદિને ભક્ત છે. પ્રશસ્ત શુભ રાગ થતાં ગૃહીત મિથ્યાત્વ છૂટે છે અને અન્તસ્ત્વભાવના બળથી, શુભરાગથી પેાતાને ભિન્ન જાણી શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરવાથી નિશ્ચય સમ્યક્ત્વ થાય છે. -૯૭૯ પ્ર. સ્થાવર પ્રતિમા અને જંગમ્ પ્રતિમા કાને કહે છે? . કેવળજ્ઞાન થયા પછી શ્રી જિનેન્દ્ર ભગવાન આ લાંકમાં આ ખંડમાં જ્યાં સુધી વિહાર કરતા હોય છે અથવા વિરાજતા હોય છે, ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીર સહિત પ્રતિબિંબ નિશ્ચય સ્થાવર પ્રતિમા'' છે, કારણ કે તેએ પેાતાના સ્વરૂપમાં અચળ છે અને ધાતુ પત્થર આદિની પ્રતિમા બનાવી તેમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તે વ્યવહાર છે. જ્યારે જિતેન્દ્ર ભગવાન નિર્વાણ પામીને લેાકના શિખર ઉપર જઈને સ્થિત થઈ જાય છે, ત્યારે ગમનમાં એક સમય લાગે છે, તે કાળમાં શરીર રહિત ગમન કરે છે, તેથી તે ગમન કરવાવાળા અશરીરીજીવને જગમ્ પ્રતિમા કહે છે. (જુએ પ્રશ્નમાંક-૧૧૯૬) ૯૮૦ પ્ર. પ્રભુપૂન ઈત્યાદિમાં ફૂલના ઉપયોગ કરે તેા તેમાં કાંઇ નિયમ રાખવા ધટે છે? ઉ, પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલાતરીના નિયમ નથી તે પેાતાના હેતુએ તના વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે, ત્યાગી મુનિને તા પુષ્પ ચડાવવાના કે તેના ઉપદેશને સર્વથા નિષેધ છે, આમ પૂર્વાચાર્યાંનુ પ્રવચન છે. ૯૮૧ પ્ર. શ્રી અરહંત ભગવાન મેાક્ષદાતા છે ? . જેએ અરહ તાને સ્વર્ગ–મેાક્ષદાતા, પતિત-પાવન માને છે, તેએ અન્યમતીએ જેમતૃત્વબુદ્ધિથી અરહંતને ઇશ્વર માને છે, તે તે તેએની ભૂલ છે. એક જીવ ખીજાનું કાંઈ કરી શકે નહિ. ફળ તા પેાતાનાં પરિણામેાનુ લાગે છે. તેને અરહંત તા નિમિત્તમાત્ર છે, તેથી ઉપચારથી એમ કહેવાય છે, પણ પેાતાના પરિણામ શુદ્ધ થયા પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવતુ ઇચ્છશ સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy