SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૩ પ્ર. શરીરને કષ્ટ આપવાથી તપ થાય છે ? જેટલું વધારે કષ્ટ તેટલું વધારે તપ હેાય ? ઉ. તપમાં કષ્ટ નથી, આનંદ છે. કષ્ટ લાગે તેમાં તે આત્તર્ધાન છે. ધર્મધ્યાનમાં તે આનંદ હોય, શાંતિ હોય. આવી શાંતિના વેદન વડે જ્ઞાનીને ક્ષણમાં અનંતા કર્મો નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનીને કષ્ટ સહેવા છતાં મેક્ષના કારણરૂપ નિર્જ થતી નથી, ને જ્ઞાનીને કષ્ટ વગર સહજપણે કર્મો છૂટી જાય છે. ધર્મ થાય તેમાં તે આત્માના સુખનું વદન થાય. જ્યાં સુખ. નહીં ત્યાં ધર્મ નહીં અને આત્માના જ્ઞાન વગર સુખ નહીં, - શુદ્ધ આત્માનું સ્થાન એ ઉત્કૃષ્ટ પણ સરળ તપ છે, તેમાં શું કષ્ટ છે તે હે ભાઈ ! તું વિચાર કર. ૯૫૪ પ્ર. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દેવ ઘટે? મિથ્યાત્વ ટળે ? ઉ. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દેષ ઘટે નહિ. બાહ્ય ક્રિયામાં છવ કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવત વધારે લેવાથી મિથ્યાત્વ. ગાળીશું એમ છવ ધારે પણ તેમ બને જ નહીં. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈપણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિભેદ નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પ સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. ૯૫૫ પ્ર. દેહની ક્રિયાથી આત્માને લાભ થાય ? - ઉ. દેહની ક્રિયા હું કરી શકું અને દેહની ક્રિયાથી આત્માને લાભ થાય એમ માનનારને દેહાત્મબુદ્ધિ કદી મટે નહિ. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યકત્વ થાય નહિ. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધને કરવાના છે. તે ન મટે. તે સાધુપણું, શ્રાવકપણું, શાશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પિક મુક્યા જેવું છે. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહિ, એકલા વ્યવહારને વળગી રહેવું નહિ. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હેય, અથવા હું નહીં જ મારું એમ જેને નિશ્ચય હેય, તે ભલે સુખે સુએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy