SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને સત્સંગ આદિ સાધનમાં વિદન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય તો સારા માર્ગે વપરાયું ગણાય, કાંઈ વાપરવું હોય તે તે લેભ એ છે કરવા, સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા, અને આત્માની દયા-વિચારણું અર્થે કરવાનું છે. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવી યોગ્ય નથી. જીવને રખડાવનાર એક લે છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય, કર્તવ્ય છે. બધું ય હું ભેગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિશુભ પ્રવૃત્તિ કરવી, પણ તેના ફળની ઈચ્છા રાખવી નહીં. લેભમાંથી એક કાંકરી પણ ખરે તે પણ આત્મા હલકે થાય. શાસ્ત્રો દાન, વ્રત અને તપ આદિની વાતમાં નકાર ભણતા નથી. દાનની વાતમાં તૃષ્ણાને છોડવાનું કહ્યું છે. શ્રદ્ધાપૂર્વક જેટલા પ્રમાણમાં તૃણ છૂટે તેટલા પ્રમાણમાં ધર્મ છે. કષાય ઘટાડીને તૃષ્ણાને ટાળી દાનાદિ કરવાં. જ્ઞાનની (આધ્યાત્મિક જ્ઞાનની) વૃદ્ધિ કરે તેવા સ્થાનમાં જે દાન આપે છે તેનું ફળ અનંતગણું છે. જે લક્ષ્મી જ્ઞાન (આધ્યાત્મિક જ્ઞાન) દાનમાં વપરાય તે અનંતગણું ફળે છે. ૯૪૪ પ્ર. શુભરાગ પણ કુશીલ છે તે જ્ઞાની શુભરાગને કેમ કરે છે ? ઉ. જ્ઞાની શુભરાગને કરતા નથી પણ નિર્મળ ભૂમિકામાં શુભરાગ આવ્યા વિના રહેતો નથી. પણ તેને હેય જાણી વીતરાગ થવા માટે છેડવા જેવો છે તેમ માને છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિ જેમને પ્રચુર આનંદનું વદન છે, તેમને શુભ પરિણામ આવે છે તે શુભરાગને પણ જગપંથ કહ્યો છે કેમ કે તે બંધનું કારણ છે, અને તેમાં ધર્મ માને છે તે તો મિથ્યાદષ્ટિ છે. ભૂમિકા વધતાં શુભભાવ તે વધતું જાય છે પણ તેમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ હોતી નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે તે રાગભાગ સાથે જ્ઞાનીને એક્તા નથી. ૯૪૫ ક. ઠેર ઠેર શાસ્ત્રમાં પુણ્યભાવને ધર્મનું સાધન પણ કહ્યું છે ને ? હુન્નર કરે હજાર, ભાગ્ય બિન મિલે ન કોડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy