SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ભાવ છે. કર્મ કરવું અને અનાસક્તભાવથી કરવું-એ માન્યતા જ વિપરીત છે. કર્મના ક્તત્વના અભિપ્રાય (ભાવ)ના સાથે અનાસક્તિને ભાવ સંભવે જ નહીં. ૩૨ પ્ર. જે એક મનુષ્ય બીજાની સેવા આદિ પરમાર્થનું કામ કરે તે જિંદગીમાં કાંઈ કામ કર્યું એમ કહેવાય; માત્ર પોતાનું જ કરતો રહે અને બીજાનું કાંઈ પણ ન કરે તે પછી તેને જીવતરને શું અર્થ ? પોતાનું પેટ તો કૂતરે પણ ભરી લે છે. જિ. બીજાનું કાંઈ કરવું તે પરમાર્થ છે તે વાત જ ખોટી છે. લેકમાં મહાન ભ્રમ ઘર કરી ગયે છે કે બીજાનું કામ કરવું તે પરમાર્થ છે. પરમાર્થની આવી વ્યાખ્યા નથી જ. પરમાર્થ અર્થાત્ પરમ પદાર્થ (પરમ + અર્થ); પરમ પદાર્થ અથવા ઉત્કૃષ્ટ પદાર્થ જ પરમાર્થ છે અને તે પિતાને આત્મા જ છે; તેથી તે જ સાચે પરમાર્થ છે. હું બીજાની સેવા કરી શકું છું એવી માન્યતા તે પરમાર્થ નથી, કારણ કે આત્મા બીજાનું કાર્ય કરી શક્તિ જ નથી. ૯૩૩ પ્ર. તે પછી આ ધર્મ જૈન ધર્મ)થી તો સમાજને કઈ લાભ થવાને નથી. ઉ. વસ્તુનું સત્ય સ્વરૂ૫ તા આ પ્રકારે છે. સમાજના જીવને સત્યથી લાભ થશે અથવા અસત્યથી ? જે સત્યથી એકને લાભ થશે, તેનાથી અનતને પણ લાભ થશે. સંસારના છ સત્ય સ્વરૂપની અણસમજથી જ દુઃખી છે, જે તે સમજી લે તે, દુઃખ ટળે અને જ્ઞાન પ્રગટે. જે પણ હાનિ આ જીવને થઈ છે અને થાય છે, તે પિતાને અસત્યભાવ (મિશ્યા સમજણ)થી જ છે. ૯૩૪ પ્ર. વત, ભક્તિ, દાન આદિ કરવાથી કાંઈ નુકશાન તે નથી ? ઉ. સમ્યક્દર્શન વિના વ્રત-ભક્તિ કરે કે લાખો રૂપિયાના દાન કરે કે ધર્મશાળા બંધાવે પણ તે બધું પુણ્ય છે; પરંતુ સમ્યફદર્શન વિનાના એકલા પ્રયથી વિભવ મળશે. અબજો રૂપિયા દિવસના પેદા કરતે હોય તે પણ શું ? સમ્યફદર્શન વિના તેનાથી તેને મદ ચઢશે. પરખે માણિક મેતી, પરખે હમ કપૂર, પર એક ન પર આત્મા, તહાં ભય દિગ્ગઢ, 1. ' ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy