SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ૯૨૭. પ્ર. વ્રત, નિયમ, તપ કરવાં કે નહિ ? ઉ. વ્રત, નિયમ, કરવાનાં છે, તેની સાથે કજિયા, કંકાસ, છેાકરાં, હૈયાં અને ધરમાં મારાપણું કરવું નહિ. ઊંચી દશાએ જવા માટે વ્રત, નિયમ કરવાં. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવો નહિ. તપ એ નાનામાં નામા ભાગ છે. ભૂખે મરવું તે ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય. ઉપવાસ કરા તેની વાત બહાર ન કરા; ખીજાની નિંદા ન કરા; ક્રોધ ન કરા; જો આવા દાષા ઘટે તા મેટા લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેાકેાને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને તપ કહ્યો છે. સ્ત્રી, ઘર, છેકરાં, છૈયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું. કહેવાય. જે ક્રિયા કરવી તે નિભપણે નિરહ કારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહિ, શુભ ક્રિયાના કાંઈ નિષેધ છે જ નહિ, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે. જે મૂળ ગાંઠ છેવા શાસ્ત્રમાં કહ્યુ છે તે સહુ ભૂલી ગયા છે; તે બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી, તેા દુઃખ વેઠવાનુ કારણ જ વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનુ છે. અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટચા વગર બહારથી છૂટે નહિ. એકલુ બહારથી છેડે તેમાં કામ થાય નહિ. આત્મસાધના વગર કલ્યાણ થતું નથી. ૯૨૮ પ્ર. ગરીખાતે અનાજ, કપડાં દાન કરીએ, ગરીખાની સેવા કરીએ ત બધાથી ધમ થાય ને ? સ ભાવથી અસગપણુ થવુ તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, એમ વિચારી શ્રી તીથ કરે સત્સંગને તેના આધાર કહ્યો છે. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy