SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ (૩) કાંક સત્તમાગમ અથવા સદ્ગુરુના યાગ અને, અને તે પણ કવચિત્ અને. (૪) અસત્સ ંગ આદિ કારણેાથી જીવને સદ્ગુરુ આદિકનું એળખાણ થવુ પણ દુષ્કર વર્તે છે. (૫) કવચિત્ સત્સમાગમના યાગ બને તા પણુ બળ, વીર્યાદિનુ એવુ... શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા તે સમજી શકે. ૯૧૭ પ્ર. પરમા મા માં જીવે અત્યાર સુધી જે જે સાધન કર્યાં. તે બંધન થયાં.” તેમ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે તેના અર્થ શું? ઉ. ઘણું કરીને વમાનમાં કાં તા (૧) શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મેાક્ષમાગ કલ્પ્યા છે, અથવા (૨) ખાલક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેાક્ષમાપ્યા છે, અથવા (૩) સ્વમતિ૫નાએ અધ્યાત્મ ગ્રંથા વાંચી ક્થન માત્ર અધ્યાત્મ પામી મેાક્ષમાગ કલ્પ્યા છે. એમ કલ્પવાથી જીવને સત્તમાગમાદિ હેતુમાં તે તે માન્યતાના આગ્રહ આડે આવી પરમાથ પામવામાં સ્થભભૂત થાય છે. ૯૧૮ પ્ર. જે જીવા શુષ્ક ક્રિયાપ્રધાનપણામાં મેક્ષમાર્ગ ક૨ે છે, તે વેા પરમામાં ત્યાં અટકે છે? ઉ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મેક્ષમાર્ગે ચાર પ્રકારે ક્યો છતાં પ્રથમનાં બે પદ તેા તેમણે વિસાર્યા જેવું હાય છે, અને ચારિત્ર શબ્દના અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હાય છે. તપ શબ્દના અર્થ માત્ર ઉપવાસાદિ વ ન કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી કવચિત્ જ્ઞાન, દર્શીન પદ કહેવાં પડે તા ત્યાં લૌકિક કથન જેવા ભાવાના યનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શીન શબ્દના અર્થ સમજવા જેવું રહે છે. તે જીવાને તથારૂપ ઉપદેશનુ પાષણ પણ રહ્યા કરે છે. ૯૧૯ પ્ર. જે જીવા ખાદ્યયિા ( એટલે દાનાદિ) ઉત્થાપવામાં મેાક્ષમાગ સમજે છે, તેમની કાં ભૂલ છે? તીર્થં કરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યુ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy