SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સાથે કહી શકાતા નથી, એટલા માટે અપેક્ષાવાચી શબ્દ “સ્યાત” યા થંચિત” લગાડવામાં ન આવે, તેા વિવલ્લિત પદાર્થના એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે, અને અન્ય સમસ્ત ધર્માંના લેાપ થઈ જશે. ૮૯૪ પ્ર. જીવ અને શરીરમાં અનેકાન્ત શી રીતે લાગુ પડે છે ? ઉ. પરદ્રવ્ય સદા પરદ્રવ્ય રહે છે, અને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય જ રહે છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય—મ તેને કાંઈ પણ સંબંધ નથી; જેમ સહ્ય પર્વત અને વિધ્ય પર્વતને પરસ્પર કાંઈ સંબંધ નથી, તેમ આત્મા અને શરીરાદિક પરદ્રવ્ય અને સર્વથા ભિન્ન છે. તેમને પરસ્પર કાઈ પણ પ્રકારના સબંધ નથી. ૮૯૫ પ્ર. મહાવીર પહેલાં જૈન દર્શન હતું ? ઉ. હા. ૮૯૬ પ્ર. તે કાણે ઉત્પન્ન કર્યું હતુ` ? ઉ. તે પહેલાંના તી કરાએ. ૮૯૭ પ્ર. તેમાના અને મહાવીરના ઉપદેશમાં કઈ ભિન્નતા ખરી કે ? ઉ. તત્ત્વરૂપે એક જ. પાત્રને લઇને ઉપદેશ હોવાથી અને કં ઈક કાળભેદ હાવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી. ૮૯૮ પ્ર. એએના મુખ્ય ઉપદેશ શા છે ? ૩. આત્માને તારા; આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે; અને કર્મ રૂપ અનંત દુઃખથી મુક્ત કરા. ૮૯૯ પ્ર. આવું જૈન દર્શન જ્યારે સર્વાંત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના ખાધને માં માનતા નથી ? ઉ. કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્સમાગમના અભાવથી. ૯૦૦ પ્ર. જૈન મુનિએના મુખ્ય આચાર શા છે ? ઉ. પંચ મહાવ્રત, દવિધિ યતિધર્મ, સપ્તદવિધ સંયમ, દવિધિ વૈયાનૃત્ય, નવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારના તપ, ક્રોધાદિક ચાર આત્મપરિણામની કાંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કષ્ટ કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy