SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ઉ. સાધુને ઓછામાં ઓછું પાંય સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ, પ્રવચન માતાની સમજણ તે હોવી જ જોઈએ. ૨૮૭૮ પ્ર. પાંચ મહાવ્રત લીધા એટલે તેમાં હિંસા, અસત્યને ત્યાગ તે આવી ગ પછી આઠ પ્રવચન માતાની સમજણની શી જરૂર ? ઉ. આઠ પ્રવચન માતાની પૂરી સમજણ હોય તે જ સાધુ વ્રતનું - પાલન સારી રીતે થઈ શકે, નહિ તો ન જ થાય. ૮૮૦ પ્ર. ત્યારે શ્રાવકોએ શું વિચારવું જોઈએ ? ઉ. કેટલાક શ્રાવકેનું કહેવું છે કે અમારે ક્યાં સાધુ પેઠે બંધી છે, પર તુ ખરા શ્રાવકેએ તો જરૂર તે પ્રમાણે વ્યવહાર રાખવો જોઈએ. કેમાં ખોટું દેખાય તેવાં આચરણે છોડી દેવાં જોઈએ અને ધંધામાં નીતિ અને પ્રમાણિકતા ખાસ કરીને જોઈએ. ૮૮૧ પ્ર. શ્રાવક કહેવરાવવા છતાં બીજા દેવ-દેવીની ઉપાસના કરે તે શું યોગ્ય છે ? ઉ. હીરા જેવી વીતરાગ ધર્મની જે તેમને સમજણ પડી હોય તો આવો અમૂલ્ય ધર્મ મૂકી મિયાત્વ માન્યતામાં બીજ દેવ-દેવીઓની ઉપાસના કરે નહિ, પરંતુ સત્ય વસ્તુ સમજાય ત્યારે તેમનું બને. ૮૮૨ પ્ર. વીતરાગ દર્શનમાં અનેક ફાંટા પડી ગયા છે ને સાધુમાં પણ સાધુ થાય છે ને નીકળી જાય છે તેનું કેમ ? ઉ. સમજણ કે લક્ષ વગર જે સાધુ થાય તે ચાલ્યા જાય છે એ બરાબર છે, પરંતુ સમજણવાળા બરાબર લક્ષ્ય છતાં નીકળી જાય છે તેનું કારણ દર્શન મેહને વધુ ઉદય થાય ત્યારે તેમ બને છે. ૮૮૩ પ્ર. દર્શન મેહને ઉદય થાય એટલે શું ? ઉ. પાણીમાં શેવાળ હોય છે તે જ્યારે ખસી જાય છે ત્યારે પાણી નિર્મળ દેખાય છે, પાછી શેવાળ ઉપર આવતાં પાણી નિર્મળ દેખાતું બંધ થાય છે તેમ જીવને શેવાળની માફક સમ્યકત્વ મોહને ઉદય ખસે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણુ કહી છે, તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy