SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. વીતરાગ દર્શનના વિચાર સાંભળેધારે યાદ રાખે, તે પ્રત્યે ઘણી જ પ્રીતિ રાખે છતાં એક નાનું પણું વ્રત અંગીકાર કરે નહીં. ૮૭૨ પ્ર. એ શ્રાવક ત્યારે કેવા કહેવાય ? ઉ. એ દર્શન શ્રાવક કહેવાય. એટલે કે શ્રીકૃષ્ણની માફક નવ તત્વ, છ કાયના બેલ વગેરે સાંભળી, ભણી, યાદ રાખે પણ તેઓ, ત્યાગ, તરફ થોડો પણ પગ ઉપાડે નહીં. ૮૭૩ પ્ર. બીજા શ્રાવક કેવા કહેવાય ? ઉ. બીજા શ્રાવક વ્રત-શ્રાવક, વત શ્રાવક એટલે પુણ્ય, પાપ, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા વિગેરે પદાર્થોને પ્રભુએ જે કહ્યાં. છે તેમ સમજી, ધારી, નિશ્ચય કરી નાનામાં નાનું વ્રત નવકારશી પચ્ચખાણથી વધતાં-વધતાં સ્થલ અહિંસા, સત્ય વિગેરે ને ગુણવત. -રિક્ષાવ્રતને લાયક થાય. ૮૭૪ પ્ર. આ ધર્મ સમ્યફત્વની પ્રાપ્તિવાળા છ જ કરી શકે કે બીજા પણ કરે ? ઉ. સમ્યફદર્શન હોવું એ શ્રાવકનું પ્રથમ પગથિયું છે અને વ્રત હેવાં એ બીજું પગથિયું છે. (એને અર્થ એમ પણ નથી કે સમ્યફદર્શન ન થાય ત્યાં સુધી વ્રત ન કરવાં.). ૮૭૫ પ્ર. ઉપાશ્રયમાં આવનાર બધા શ્રાવકે જ કહેવાય ને? ઉ. એ બધા કૂળ-શ્રાવક છે. શ્રત શ્રાવક કે વ્રત શ્રાવક છે કે નથી તે તો તેમના આચાર-વિચાર ઉપરથી જાણી શકાય, બાકી સંપૂર્ણ અંશે તે વીતરાગ પ્રભુ જાણે. ૮૭૬ પ્ર. અણગારી ધર્મ કયો? ઉ. અગારી એટલે સાધુ ધર્મ. જેઓ સંસારના બંધનથી છૂટીને સાધુ, થાય છે તે. ૮૭૭ પ્ર. આજના સાધુમાં ઝાંખપ કેમ દેખાય છે? ઉ. સાધુઓમાં શ્રાવકે વિષે પક્ષપાત, રાગ-દ્વેષ, આહાર વસ્ત્રની લોલુપતા વિગેરે કારણોથી મુનિ સ્વરૂપ ઝાંખું દેખાય છે. ૮૭૮ પ્ર. શ્રાવકને શ્રુતજ્ઞાન જોઈએ ત્યારે સાધુઓને કેટલે અભ્યાસ હોવો જોઈએ ? મુમુક્ષ જીવને અટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કઈ ભય હોય નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy