SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ચારિત્રના લાભ થાય. (જુએ પ્રશ્નક્રમાંક-૧૬૧૧). ૮૬૪ પ્ર. શ્રાવકે શું ધંધા છેાડી દેવા જોઈએ ? . ષ્ટિ આંતરમુખ રાખવી જોઈએ, રાગ આવે, લાભ આવે પણુ વજન તેની ઉપર જવું ન જોઈએ. વજન અંદરનું (આત્મદ્રબ્ય તરફનુ) જોઇએ. ૮૬૫ પ્ર. દૃષ્ટિ આ (આત્મદ્રવ્ય) તરફ રાખીને ધંધા કર્યા કરવા ને ? ઉ. ધંધા કરે શું ? કરવું એમ નહિ, રાગ અને લાભના ભાવ આવે એને જાણવુ. ૮૬૬ પ્ર. માનવુ કંઈક અને કરવું કાંઈક ? ઉ. થવાનુ હાય એમ જ થાય એમ માનવુ ૮૬૭ પ્ર. આનંદ, કામદેવ, વગેરે શ્રાવકા ધર્મો કરતા હતા કે નહીં ? ઉ. તેઓ શ્રી મહાવીર સ્વામીના સમાગમમાં નહાતા આવ્યા ત્યાં સુધી ધર્મ સ્વરૂપમાં આવ્યા નહોતા પરંતુ તેઓ તેમના ખાધ સન્મુખ થયા ત્યારે કેટલેક અંશે ધર્માંમાં આવ્યા. ૮૬૮ પ્ર. ધર્મના સવ અંશે ક્રાણુ કયારે આવ્યા કહેવાય ? ઉ. સર્વન વીતરાગ પુરુષ તે સંપૂર્ણ અંશમાં છે અને જેએ તેમના ઉપદેશથી હિંસા, સવ થા અસત્ય, ચારી, અબ્રહ્મય, પરિગ્રહ વગેરેના ત્યાગ કરી નિમ્ મત્વ નિહ ભાવે વિચરે છે અથવા જેએ એવી ઉતરતી ચડતી દશામાં વિચરે છે તે પૂર્ણ ધર્માંના અંશમાં આવ્યા કહેવાય. ૮૬૯ ૨. ધર્મના પ્રકાર-ભેદ કેટલા ? ઉ. વ્યવહાર નયથી તેના બે પ્રકાર-ભેદ છે; એક શ્રાવક ધર્મ અને ખીજો સાધુ ધર્યું. તેમાં પણ ખે ભેદ છે, શ્રુત ધર્મ અને ચારિત્ર ધ. ૮૭૦ પ્ર. શ્રાવકમાં કેટલા ભેદ છે ? ઉ. શ્રાવકમાં પણ બે ભેદ છે. એક શ્રુત ધર્મ શ્રાવક અને ખીસ્તે ચારિત્ર ધર્મ શ્રાવક. ૮૭૧ પ્ર. શ્રુતધી શ્રાવક ક્યા ? રહિમન વે નર્ મર ગયે, જો નર્ માંગન જાય, ઉનસ પહેલે વે મરે, જિન સુખ નિકસત નાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy