SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ વિપર્યાસ દંડ (બ્રમથી વાત કરે) (૬) મિથ્યા ભાષણ દંડ (૭) ચેરી (૮) મનમાં અનિષ્ટ ચિંતન (આત ધ્યાન, રૌદ્ર સ્થાન) (૯) માન પ્રત્યયિક (પિતાને ઉત્કૃષ્ટ માને, બીજાને હીન) (૧૦) મિત્રને કોહ (સામાન્ય કારણથી કઠોર દંડ આપે) (૧૧) માયા (૧૨) લેભ (૧૩) ઇર્યાપથિકી ક્રિયા. આ તેર ક્રિયા સ્થાન પ્રમાણે સર્વે જી સુખદુઃખને અનુભવ કરે છે. .૮૪૭ પ્ર. શાસ્ત્રમાં દ્રવ્ય મનનું સ્વરૂપ અથવા આકાર ક્યા પ્રકારે કહ્યો છે ? ઉ. દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. “ગશાસ્ત્રમાં તેના ઘણું પ્રસંગો છે. ૮૪૮ પ્ર. શું મન આત્મા છે કે અન્ય છે? ઉ. મન આત્મા નથી, અન્ય છે. અને મન હેતું નથી. ૮૪૯ પ્ર. મન રૂપી છે કે અરૂપી છે ? ઉ. મન રૂપી છે, અરૂપી નથી. ૮૫૦ પ્ર. શું મન સચિત છે કે અચિત છે ? ઉ. મન સચિત નથી, અચિત છે. ૮૫૧ અ. શું મને જીવ છે કે અજીવ છે ? ઉ. મન જીવ નથી અજીવ છે. મન બે પ્રકારે છે. એક દ્રવ્યમન, બીજ ભાવમન. દ્રવ્યમન એ પુગલની રચના છે. જેમ ઈન્દ્રિયની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. એમાં જે ઉપગ છે તે ભાવમન છે. ખરી રીતે તે ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્યમનમાં જોડાય ત્યારે સંક૯પ વિકલ્પ વિચારો થાય છે. ભાવમન દ્રવ્ય મનમાં પ્રવર્તે ત્યારે સંક૯પ વિકલ્પનું કામ કરે છે. ૮પર પ્ર. લેકમાં કેટલા પ્રકારના ભય છે ? ઉ. (સાત પ્રકારે ભય છે.) તેનાં નામ (૧) અલેકભય-દસ પ્રકારના પરિગ્રહની ચિંતા; આજીવિકા આદિ નાશ થવાને ભય. સંસારની ચાર ઉપમા ચમકારી છે : સમુદ્ર, અગ્નિ, અંધકાર અને શકટચક, તેને વિસ્તાર અગાધ છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy