SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ છે. પુણ્યથી સુખ (મેક્ષ) માનવું તે મિથ્યાત્વશલ્ય છે. (શલ્ય. કાંટાની પેઠે જ્યાં સુધી શરીર-મનમાં ભેંકાયેલાં હોય ત્યાં સુધી. શરીર-મનને અસ્વસ્થ કરી દઈ, આત્માને કોઈ કાર્યમાં એકાગ્ર ન થવાં દેતાં હોવાથી) આ ત્રણ શલ્યોથી મહાવ્રતાને ઘાત થાય છે. ગર્વ ત્રણ પ્રકારે છે ઋદ્ધિગર્વ, રસગર્વ અને શાતા ગર્વ. જે આ સઘળું તજે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતા નથી. ઋદ્ધિગર્વ હોય તો એમ થાય કે અમારા જેવા મોટા કાઈ નથી. રસગર્વ હોય તે એમ થાય કે અમે તો એવું ન ખાઈએ, સારું સારું જ ખાઈએ. શાતા ગર્વ હોય તો એમ કહે કે મને નખમાંય રેગ નથી. સંજ્ઞા ચાર પ્રકારે છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. (સંજ્ઞા એટલે ઈચ્છ.) (જુઓ પ્રશ્ન-૭૭) ૮૪૪ પ્ર. મેહમાંથી તૃષ્ણ ઉદભવે છે કે તૃષણમાંથી મેહ ઉત્પન્ન થાય છે? ઉ. જેમ ઇંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડુ એમ પરસ્પર કાર્યકારણ ભાવ છે તે જ પ્રમાણે મેહમાંથી તૃષ્ણ અને તૃષ્ણામાંથી મોહ એમ પર પર જન્યજનક ભાવ સતપુરુષોએ કહ્યો છે, ૮૪૫ પ્ર. મોહ, તૃષ્ણ, લેભ, દુ:ખ ઈત્યાદિને નાશ ક્યાં અનુક્રમે થાય ? ઉ. દુ:ખ તેનું હણાયું હોય છે કે જેને મેહ નથી. તેમ માહ પણ તેને હણ હોય છે કે જેના હૃદયમાંથી તૃoણને દાવાનળ બુઝાયે છે અને તૃષ્ણ પણ તેની હણાઈ છે કે જેને પ્રભુને પજવતાં નથી. અને જેને લેભ હણાયો છે તેને કશું (આસક્તિ) હેતું નથી. ૮૪૬ ક. તેર ક્રિયાના સ્થાન કહેવાય છે તેને નામ આપે. ઉ. (૧) અર્થદંડ (પ્રોજન હોવાથી પાપાચરણ કરવું તે) (૨) અનર્થ દંડ (વિના પ્રયજન હિંસા કરવી.) (૩) હિંસાદંડ (૪) અકસ્માત દંડ (એક અપરાધીના બદલે અન્યને શિક્ષા કરવી) (૫) દષ્ટિ આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે, જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy