SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જેનું અગૃહીત મિથ્યાત્વ ગયું છે, તેનું ગૃહીત મિથ્યાત્વ હોય જ નહીં. ૮૨૭ પ્ર. ગૃહીત મિથ્યાત્વને કેટલા ભેદ છે ? ઉ. તેના પાંચ ભેદ છે. (૧) એકાંત મિથ્યાત્વ, (૨) વિપરીત મિથ્યાત્વ, (૩) સંશય મિથ્યાત્વ, (૪) અજ્ઞાન મિથ્યાત્વ, (૫) વિનય મિથ્યાત્વ. ૮૨૮ અ. મિથ્યાત્વના પાંચ પ્રકાર વિગતે સમજાવે. ઉ. (૧) એકાંત મિથ્યાત્વ : આત્મા અને પગલાદિ દ્રવ્યમાં અનેક સ્વભાવ છે, તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કવ્ય મૂળ સ્વભાવની દૃષ્ટિએ નિત્ય છે અને પર્યાય (અવસ્થા) બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. તેમ નિત્ય અનિત્યરૂ૫ વસ્તુ છે, તેવી ન માનતાં એમ હઠ કરવી કે વસ્તુ નિત્ય જ છે. (૨) વિનય મિથ્યાત્વ: પરીક્ષા કર્યા વગર તત્વ અને સુતત્વ બંનેને એક સરખાં માની આદર કરે. જેમ વીતરાગ સર્વજ્ઞ દેવ અને અલ્પજ્ઞ રાગી દેવ બંનેને સરખા સમજી બંનેની ભક્તિ કરવી. (૩) અજ્ઞાન મિથ્યાત્વ : તને જાણ્યા વગર દેખાદેખી કોઈ પણુ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ. જેમ જલસ્નાનથી ધર્મ થાય છે એમ માની લેવું. પદ્માવતી દેવી, ક્ષેત્રપળ, વગેરેની માન્યતા કરવી. (૪) સંશય મિથ્યાત્વ: સુતત્વ અને કુતત્વને નિર્ણય ન કરવી અને સંશયમાં રહેવું. (૫) વિપરીત મિથ્યાત્વ : જે ધર્મ ન હોઈ શકે તેને ધર્મ માની ' લેવો. જેમ પશુયામાં ધર્મ માનવો. શરીરને આત્મા માનો. પુણ્યથી અર્થાત્ શુભરાગથી ધર્મ માન. ૮૨૯ પ્ર. મિથ્યાત્વને ગુણુ સ્વભાવ કેવો છે ? - ઉ. મિથ્યાત્વનું લક્ષણ એ છે કે, તેને અવિદ્યામાં દુબુદ્ધિમાં કષાયમાં | તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા ' હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy