SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ અને વિષયમાં અનન્ય આનદ મળે છે. આ દૈહિક સુખ–આ ભવ આંખે દેખાય તેટલી વસ્તુ સિવાય બીજી વસ્તુ સમજાતી નથી. પુણ્ય–પાપની કલ્પના, સ્વર્ગ નરકની વિચારણા, લેાકને મેાક્ષ વગેરે બાબતની હકીકત મુખથી કે શાસ્ત્રીય રીતે ચાલે છે તે બધુ લેાકાએ કે ખ્રુદ્ધિમાન લોકોએ ઉપજાવી કાઢયું છે. દુઃખ-સુખ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, પ્રિય-અપ્રિય વગેરે જે દેખાય છે તે માનુષ્મિક, બુદ્ધિ કે પ્રયત્નને લઈને છે, પરંતુ તે પૂષ્કૃત કર્મનુ કાર્ય (ફળ) છે એમ નથી. આવા વિચારાની શ્રેણીમાં રહેવુ' તે જ મિથ્યાત્વ છે. ૮૩૦ પ્ર. વિપસ બુદ્ધિ કાને કહે છે ? ઉ. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસદ્ધિ છે. ૮૩૧ પ્ર. સાત વ્યસન કયાં છે. ઉ. (૧) જુગટુ, (૨) માંસ, (૩) મદિરા, (૪) વેશ્યાગમન, (પ) શિકાર, (૬) ચેરી, (૭) પરસ્ત્રીગમન. એ સપ્ત વ્યસનના ત્યાગ કરવા. ૮૩૨ પ્ર. સાત અભક્ષ્ય પદાર્થ કાને કહ્યા છે? ઉ. મધ, માખણ, વડના ટેટા, પીપળના ટેટા, પીપરના ટેટાં (પાપડી), ઉમરડાં, અજીર્ એ સાતે અભક્ષ્યના ત્યાગ કરવા. જીહવા ઇન્દ્રિયમાં આશક્ત થાય તા પછી એને જીભ ન મળે, એ કન્દ્રિય થાય. એ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું મધ છે. મધ એ માખીની વિષ્ટરૂપે છે તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવા ઉત્પન્ન થયા કરે છે એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બળતાં જેટલાં માણસા, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે. જો હું કાઈ કાઈ જગ્યાએ બાવીસ અભક્ષ્ય કહ્યાં છે. (જુએ પ્રશ્ન-૩૨૨) ૮૩૩ પ્ર. ખત્રીશ અનંતકાય વસ્તુએનાં નામ આપે ? ઉ. ૧. સૂરણ ૨. લસણુ ૩. લીલીહળદર ૪. બટાટા પ. લીલે। સુરા ૬. સતાવરી ૭. કીરલી કંદ ૮. કુંવર ૯. થાર ૧૦. ગળા ૧૧. જેની પાસેથી ધમ માગવે, તે પામ્યાની પૂર્ણ ચાકસી કરવી એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy