SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મિથ્યાત્વ ૮૧૭ પ્ર. મિથ્યાત્વ એટલે શું ? ઉ. જીવને ખાટી-અસત્ય સમજણુ. પેાતાનું નહીં તેને પોતાનું માને તે મિથ્યાત્વ છે. ક્લ્યાણને અકલ્યાણ અને અકલ્યાણુને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. સાચી શ્રદ્ધા ન થાય અને વાદિ તરવાની મિથ્યા શ્રદ્ધા મિથ્યાત્વ છે. ૮૧૮ પ્ર. ઘણા વિદ્વાન લેાકેા જગતના જીવાને બહુ સરસ રીતે સમજાવી શકે. છે તે! શું તેમને મિથ્યાત્વજ્ઞાન કહેવાય ? ઉ. લેાકેા પોતાને ગમે તેટલા હોંશિયાર અને અભ્યાસી માને અને શાસ્ત્રો વાંચી વાક્ચાતુર્ય વડે ખીજા ઉપર હેાંશિયારીની છાપ પાડે પણ સત્ય જ્ઞાન જ્યાં ન હોય અથવા વીતરાગ દર્શન કહે છે તેમ જીવ, ક, જગત, પરભવ, મેાક્ષ વગેરેનું સ્વરૂપ યથાતથ્ય ન સમજે, શ્રદ્ધે, સ્વીકારે અને આચરે તા તે અજ્ઞાન મિથ્યાત્વમાં છે. તેમના સંસાર ભ્રમણ ક્ષય થાય નહીં. ૮૧૯ ગ્રં. ધારા કે તે મિથ્યાત્વ છે તા તેથી જીવને નુકસાન શું ? ઉ. એ મિથ્યાત્વ જ જીવને સંસાર વધારવામાં પ્રબળ જબરજસ્ત કારણ છે. કારણ એ અજ્ઞાન–અવિદ્યા અવળા મિથ્યાત્વથી જીવને સાચાનું ખાટુ કહે, ખાટાને સાચું કહે, ધમઁને અધર્મ કહે, અધ ને ધ કહે, બંધને મેાક્ષ કહે, કને માને નહિ, પરભવના ઈન્કાર કરે, વૈરાગ્યની અવગણુના કરે, સદ્ગુણી સજ્જનને દુર્ગુણી કહે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy