SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ બંધાય છે. યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પેાતે જ ખાલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના જે વક્તા થાય તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહિ ત્યાં સુધી મૌન રહેવું સારું છે. નહિ તા અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે “ઉત્તરા ધ્યેયનસૂત્ર”માં અનાયાર નામે અધિકાર છે. ૮૧૫ પ્ર. ઘેલછા” આદિ કર્મ પ્રકૃતિના પર્યાય છે ? ઉ. ઘેલછા” એ ચારિત્રમેહનીયના વિશેષ પર્યાય છે. કવચિત્ હાસ્ય, કવચિત્ શાક, કવચિત્ રતિ, કવચિત્ અતિ, કચિત્ ભય અને કવચિત્ જુગુપ્સારૂપે તે જણાય છે. ક'ઈ અંશે તેના જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૮૧૬ પ્ર. શૈલેશી અવસ્થા કેને કહે છે ? ઉ. શીલ + ઇશ. શીલ એટલે સમાધિ, ઈશ એટલે મેાટી, છેવટની સમાધિ, બીજો અથ શિલા=પત્થર, ઈશ-મેાટા. મેરુપર્યંત જેવી અડગ સમાધિ. શૈલેશી અવસ્થા એટલે અડેલ અવસ્થા-મનયાગ, વચનયાગ, ફાયાચાગ અને શ્વાસેાવાસ રૂંધી તે આત્મા સાવ નિષ્કપ મને છે. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મ યાગીશ્વરની થાય છે અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તરત જ તે આત્મસિદ્ધ, યુદ્ધ અને મુક્ત થાય છે. શૈલેશીકરણ ૧૪મા ગુણસ્થાને થાય છે. વળી ભગવાનને દેહ છેડતી વખતે એ સમાધિ હોય છે. માત્ર અ ઈ ઉ ઋ ? એ પાંચ હસ્વ સ્વર ખાલીએ એટલા જ વખત એ રહે છે *** યાન વડે અભ્યંતરે, રૃખે જે અશરીર; શર્મજનક જન્મે ટળે, પીએ તંજનની ક્ષીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy