SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ - ઉ. ત્રણ સ્થાને વડે જ થેડું જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે. હિંસા વડે, અસત્ય વાણી વડે તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદેષ (અકલ્પ, ન ખપે તેવું) અનપાનાદિ આપવા વડે. ૮૧૨ પ્ર. આગમાં, ધરતીકંપમાં, આગગાડી, જહાજના અકસ્માતમાં વગેરે પ્રસંગે એકી સાથે ઘણુ માણસે એક જ સમયમાં મૃત્યુ પામે છે તે કેવા કર્મના લીધે તેમ થતું હશે ? ઉ. એક કામ ઘણુ જણે મળીને કરે, જેમકે નાટક જુએ, ફાંસીની શિક્ષા જુએ, રમત ખેલ જુએ, વેશ્યાના નાચ જો, મેળા, જાત્રા, મહત્સવ વગેરે પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે છે. આવા પ્રસંગમાં સર્વ મનુષ્યોને એકસરખા પરિણામ (વિચાર) થાય છે, તેથી એક સાથે કર્મના બંધ પડે છે અને તેનાં ફળ પણ આગમાં, અકસ્માતમાં, પ્લેગ મરકીને પ્રસંગે એક સાથે મરણ પામી, ભગવે છે. ૮૧૩ પ્ર. ખૂન કરીને પણ અદાલતમાં છૂટી જાય છે તો તેનું શું નિકાચિત. " કર્મ ઉત્પન્ન કર્યું નહિ હોય ? '' ' ઉ. મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે. કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં–તે. કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેને બંધ નિકાચિત. નહિ હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકને ઉદય થવાને વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે (નિર્દોષને પણ) શિક્ષા થાય છે, તે શિક્ષા કેઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદયરૂપ પણ હોય છે; અને વર્તમાન (શુભ અશુભ) કર્મ બંધ સત્તામાં પડ્યા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. ( ૮૧૪ પ્ર. ધર્મના વક્તા થતાં લાભ કે દેષ શું ? ' ઉ. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકર ગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ જે જીવ છે તે મરતે નથી અને જે મરે છે તે સદા ! જીવિત રહેતો નથી, અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy