SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ હોય તે જ થાય છે. વેદનીય કર્મ એ નિરારૂપે છે, પણ દવા ધંત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. ૮૦૧ પ્ર. આખા મનુષ્ય દેહમાં કેટલા રાગ શાસ્ત્રમાં કહ્યા છે ? . આ મનુષ્યના શરીર વિષે એક એક ગુલમાં (રામમાં) છન્નુછન્નુરાગ હોય છે. તા બાકીના સમસ્ત શરીર વિષે કેટલા રાગ કહેવા એ સમજો. (આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસેા ચેારાથી રાગ રહેલા છે.) ૮૦૨ પ્ર. દેહના ઉપચાર આદિ કરી દેહની મમતા કરવી ચેાગ્ય છે ? ઉ. દેહના કાઈ ઉપચાર કરવા પડે તે। તે ઉપચાર દેહના મમત્વાર્થ કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે, આત્મક્લ્યાણનું સાધન થઈ શકે છે, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ દેહની વ્યાધિના ઉપચારે પ્રવત વામાં ખાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે. ૮૦૩ પ્ર. ઔષધ જો ફક્ત નિમિત્તરૂપ જ હોય તા જીવે તેનુ ગ્રહણ કરવું નહિ ? ૧૫ ઉ. ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. ગૃહસ્થ વ્યવહારમાં પણ પેાતાના દેહે વૈગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી અને આર્ત્ત ધ્યાનનું યથાદષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આત્ત ધ્યાન ઉપજતુ દેખાય તા ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પાપ) ઔષધાદિની વૃત્તિ રાખવી. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિના નિષેધ જ્ઞાનીએ કર્યા નથી. મહત્. પુરુષે કેટલાક કારણવિષેશને ચાગ વ્યવહારદષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષાધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. જિન ઈ” ‘‘જિનને” જે આરાધે, તે સહી જિનવર હાવે રે. ભૃંગી ઇલિકાને ચટકાવે તે, ભૃંગી જંગ જોવે રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy