SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २२३ ક વણા શાથી બને છે, અને તેના કેટલા ભેદ છે ? ઉ. ખોંધયુક્ત જીવા કસહિત છે, અને કમ` નક્કી પુદ્ગલની રચનારૂપે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુએના સમૂહથી વર્ગ થાય છે. વર્ગના સમૂહથી વણા થાય છે. વ ણુાના ૨૨ પ્રકાર મુખ્યપણે કહ્યા છે તેમાંની આહારવા, તેજસવા, ભાષાવા, મનાવા અને કા ટુવણા એ પાંચ જ વણા જીવને ગ્રાહ્ય છે અને તે ઉત્તરાત્તર વિશેષ વિશેષ સૂક્ષ્મ છે. બાકીની વ ણુાજીવને અમાદ્ય છે, તેમ જ સૂક્ષ્મ છે. આહારવણાથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક શરીર બને છે. તેજસવાથી તેજસ શરીર બને, ભાષાવણાથી અવાજ બને, મનેવ ાથી મનની રચના બને અને કા ણવ ણાથી કાણુ શરીર ખને છે. (જુએ પ્રશ્ન ૩૨૩થી૩૨૯) મદતીવ્ર રસવાળાં કર્માદાના વિશિષ્ટ ન્યાસ (-જમાવ)રૂપ (અર્થાત્ વણાના સમૂહરૂપ) સ્પ`કા છે. ૭૯૬ પ્ર. કર્મચેતના અને કર્રફળ ચેતના એટલે શું તે સમાવેશ ? ઉ. રાગમાં બંધાયેલ ચેતના (આત્મદ્રવ્ય) જે રાગમાં એકત્વપણું માને તા તે કચેતના કહેવાય છે. હવે જો ચેતના (આત્મદ્રવ્ય) હર્ષ, શાક, આદિમાં જોડાઈને એમાં એકત્વપણું માને તા તે કફળચેતના કહેવાય છે. -૭૯૫ પ્ર. ૭૯૭ . નસીબ, પ્રારબ્ધ, ઈશ્વરેચ્છા વગેરેના અર્થ શું? ઉ. આ બધા શબ્દો સરખા ભાવના છે. ઇશ્વરેચ્છા એટલે સહજપણે જે કાંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે વ્યરહિત છે; કતવ્યભાવ તેને વિષે વિલય પ્રાપ્ત છે. નસીબ, પ્રારબ્ધ એટલે પેાતાના કર્મીના ઉદય. '૭૯૮ પ્ર. નિકાચિત કમેર્મો એટલે શું ? ઉ. પૂર્ણાંક એ પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે ભાગવી શકાય. બીજે અધ સમય જીવ ચેતીએ, ઉય સમય શા ઉચાટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy