SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૩૮.૬ . સંસારના છઠ્ઠા જન્મ, જરા, મૃત્યુ અને રાગાદિક દુ:ખો શાથી પામે છે? ઉ. કરેલાં કર્મના ઉદયથી. “એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, એજ શુભાશુભ વેદ્ય.” ૭૮૭ પ્ર. કર્મ રૂપે રહેલા પરમાણુ કાર્યને દશ્ય હેાય ? ઉ.ક રૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દૃશ્ય છે તે સિવાયને ચાક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દશ્ય થવા સંભવે છે અને મન:પર્યં યજ્ઞાનીને અમુક દેશે દશ્ય થવા સંભવે છે. ૭૮૮ પ્ર. પરમાણુ એકબીજા ઉપર કેમ અસર કરે છે અથવા કેવા કર્મ બંધ થાય છે તે જાણી શકાય ? . પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કાઇએ જોયાં નથી; પણ તેનુ પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંત કર્મ બંધ થતા જોવામાં આવતા નથી, પણ વિપાક જોવામાં આવે છે. ૭૮૯ પ્ર. આત્માના પ્રદેશ કેટલા છે? અને શરીરમાં કયાં છે ? ઉ. આત્મા અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપી રહ્યો છે. ૭૯૦ પ્ર. કર્મ પુદ્ગલેાના બંધ આત્માના કેટલા પ્રદેશને અને ક્યાં ક્યાં થાય છે? . જેમ દૂધમાં પાણી નાખીએ તે બધા દૂધમાં ભળી જાય છે, અને જેમ લેાઢાના ગાળાને અગ્નિમાં તપાવીએ તેા તેમાં અગ્નિ (ગરમી) સર્વ જગાએ ફેલાઈ જાય છે તેમ ક`પુદ્ગલા પણુ આત્માના સર્વ પ્રદેશા સાથે બંધાઈ જાય છે. ૭૯૧ પ્ર. કાઈક જીનને અધિક કર્મ બંધ થાય છે, કાઈને અપકર્મ બંધ, માત્ર નિર્જરા થાય છે. તેનુ કારણુ અને કાઈને કર્મ બંધ ન થતાં શુ છે ? ઉ. બંધ અને નિરાની યુનાધિકતા પરિણામ ઉપર છે, અભવ્ય નહિ કે તુ' ઉપદેશકે, પ્રથમ લેહિ ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ, વેા જ્ઞાની કા દેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy